સોમવાર, 22 ઑક્ટોબર, 2018

संस्कृत : कुछ रोचक तथ्य....


संस्कृत के बारे में ये 20 तथ्य जान कर आपको भारतीय होने पर गर्व होगा।

आज हम आपको संस्कृत के बारे में कुछ ऐसे तथ्य बता रहे हैं,जो किसी भी भारतीय
का सर गर्व से ऊंचा कर देंगे;;

.1. संस्कृत को सभी भाषाओं की जननी माना जाता है।

2. संस्कृत उत्तराखंड की आधिकारिक भाषा है।

3. अरब लोगो की दखलंदाजी से पहले संस्कृत भारत की राष्ट्रीय भाषा थी।

4. NASA के मुताबिक, संस्कृत धरती पर बोली जाने वाली सबसे स्पष्ट भाषा है।

5. संस्कृत में दुनिया की किसी भी भाषा से ज्यादा शब्द है। वर्तमान में संस्कृत के शब्दकोष में 102 अरब 78 करोड़ 50 लाख शब्द है।

6. संस्कृत किसी भी विषय के लिए एक अद्भुत खजाना है। जैसे हाथी के लिए ही संस्कृत में 100 से ज्यादा शब्द है।

7. NASA के पास संस्कृत में ताड़पत्रो पर लिखी 60,000 पांडुलिपियां है जिन पर नासा रिसर्च कर रहा है।

8. फ़ोबर्स मैगज़ीन ने जुलाई,1987 में संस्कृत को Computer Software के लिए सबसे बेहतर भाषा माना था।

9. किसी और भाषा के मुकाबले संस्कृत में सबसे कम शब्दो में वाक्य पूरा हो जाता है।

10. संस्कृत दुनिया की अकेली ऐसी भाषा है जिसे बोलने में जीभ की सभी मांसपेशियो का इस्तेमाल होता है।

11. अमेरिकन हिंदु युनिवर्सिटी के अनुसार संस्कृत में बात करने वाला मनुष्य बीपी,
मधुमेह,कोलेस्ट्रॉल आदि रोग से मुक्त हो जाएगा। संस्कृत में बात करने से मानव शरीरका तंत्रिका तंत्र सदा सक्रिय रहता है जिससे कि व्यक्ति का शरीर सकारात्मक आवेश (PositiveCharges) के साथ सक्रिय हो जाता है।

12. संस्कृत स्पीच थेरेपी में भी मददगार है यह एकाग्रता को बढ़ाती है।

13. कर्नाटक के मुत्तुर गांव के लोग केवल संस्कृत में ही बात करते है।

14. सुधर्मा संस्कृत का पहला अखबार था, जो 1970 में शुरू हुआ था। आज भी इसका ऑनलाइन संस्करण उपलब्ध है।

15. जर्मनी में बड़ी संख्या में संस्कृतभाषियो की मांग है। जर्मनी की 14 यूनिवर्सिटीज़ में संस्कृत पढ़ाई जाती है।

16. नासा के वैज्ञानिकों के अनुसार जब वो अंतरिक्ष ट्रैवलर्स को मैसेज भेजते थे तो उनके वाक्य उलट हो जाते थे। इस वजह से मैसेज का अर्थ ही बदल जाता था।
उन्होंले कई भाषाओं का प्रयोग किया लेकिन हर बार यही समस्या आई।आखिर में उन्होंने संस्कृत में मैसेज भेजा क्योंकि संस्कृत के वाक्य उल्टे हो जाने पर भी अपना अर्थ नही बदलते हैं।
जैसे
अहम् विद्यालयं गच्छामि।
विद्यालयं  गच्छामि अहम्।
गच्छामिअहम् विद्यालयं ।
उक्त तीनो के अर्थ में कोई अंतर नहीं है।

17. आपको जानकर हैरानी होगी कि Computer द्वारा गणित के सवालो को
हल करने वाली विधि यानि Algorithms संस्कृत में बने है ना कि अंग्रेजी में।

18. नासा के वैज्ञानिको द्वारा बनाए जा रहे 6th और 7th जेनरेशन Super
Computers संस्कृतभाषा पर आधारित होंगे जो 2034 तक बनकर तैयार हो जाएंगे।

19. संस्कृत सीखने से दिमाग तेज हो जाता है और याद करने की शक्ति बढ़ जाती है।
इसलिए London और Ireland के कई स्कूलो में संस्कृत को Compulsory
Subject बना दिया है।

20. इस समय दुनिया के 17 से ज्यादा देशो की कम से कम एक University में तकनीकी शिक्षा के कोर्सेस में संस्कृत पढ़ाई जाती है।

संस्कृत के बारे में ये 20 तथ्य जान कर आपको भारतीय होने पर गर्व होगा।

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

હિંદુ ધર્મમાં શંખ

હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતીક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્ધ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે.

શંખને લક્ષ્મીજીનો સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

શંખ તો ભગવાનના મંદિરોમાં પૂજા વખતે ફૂંકવામાં આવે છે જે ખૂબ જરૂરી છે. આ એક વિજ્યઘોષ છે, ઇશ્વરને પ્રસન્ન કરતો આ બ્રહ્મનાદ છે. આના ઘોષથી વાતાવરણ અને મનમાં રહેલી નકારાત્મક શક્તિ અને વૃત્તિ દૂર થાય છે. શંખ માંહેથી ઓમ નાદ નીકળે છે

દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે, ત્યાં ગરીબી આવતી નથી, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શંખમાં શુદ્ધ જળ ભરી વસ્તુ, વ્યક્તિ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, અભિચાર અને દુર્ગ્રહના પ્રભાવને નષ્ટ કરે છે.

શંખ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – દક્ષિણાવર્તી, વામાવર્તી, મધ્યવર્તી.દક્ષિણાવર્તી શંખ જમણી બાજુ ખૂલે છે,વામાવર્તી શંખનું મુખ જમણી બાજુ હોય છે જ્યારે મધ્યવર્તી શંખનું મુખ વચ્ચે આવેલ હોય છે.મધ્યવર્તી શંખ મળવા દુર્લભ છે.

શંખમાં ભરી રાખેલા પાણીનું સેવન કરવાથી પણ અનેક લાભો પ્રાપ્ત થાય છે, જે શરીર માટે હિતકારી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ શંખનું ઘરમાં હોવું ઘણું હિતકારી છે.શંખ ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.વાસ્તુશાસ્ત્રના નિયમો શંખને પૂરી રીતે હકારાત્મક બતાવે છે.

કહેવાય છે કે,શંખને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી.શંખનાદથી અનિષ્ટ શક્તિઓ દુર ભાગે છે. શંખનાદથી આસપાસની ભૂમિમાં એક પ્રકારની હકારાત્મક ઊર્જા ફેલાતી હોવાની માન્યતા છે.શંખના અવાજથી ભૂમિ જાગૃત બને છે,તેમાં હકારાત્મકતા-ઊર્જા અને જાગૃતિ પ્રવર્તે છે.

હિંદુ પૂજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે. ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે. પૂજામાં રાખવામાં આવતા શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભિત કરવામાં આવે છે. ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે. ફૂંકવા માટે ડાબો શંખ અને પુજા કે અભિષેક માટે જમણો શંખ વપરાય છે.

શંખ તો યુદ્ધમાં મહાભારતના વખતથી ફૂંકવામાં આવે છે આ એક અસુરોના નાશ વિશે એક આહ્વાન છે. રામાયણના યુદ્ધમાં પણ શંખ ફૂંકવામાં આવ્યો હતો તેવો ઉલ્લેખ છે. શંખ ધ્વનિ દેવોને અતિ પ્રિય છે માટે જ મંદિરોમાં ફૂંકવામાં આવે છે. તો માનવજાતને પણ તેના થકી વિવિધ લાભ પ્રાપ્ત થાય છે.

પુરાણોમાં અને ખાસ કરીને શ્રીમદ્ ભાગવતમાં યુદ્ધ દરમ્યાન શંખનો વાદ્ય તરીકે અને ઘોષણા કરવા માટે ઉપયોગ થયાનું વારંવાર વર્ણન જોવા મળે છે. હિંદુ દેવતા (ભગવાન) વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ તેમનાં એક હાથમાં વર્ણવવામાં આવે છે. મહાભારતનાં વિવિધ પાત્રોનાં શંખનાં જુદા જુદા નામોનું વર્ણન ભગવદ્ ગીતાનાં પહેલા અધ્યાયમાં જોવા મળે છે.

મહાભારતમાં પ્રાતઃકાળે શંખનાદ થાય તે સાથે યુદ્ધ શરુ થતું હતું અને સંધ્યાકાળે શંખનાદ થતાં જ યુદ્ધ વિરામ થતો હતો. મહાભારતના યુદ્ધની શરુઆતમાં ભીષ્મ પિતામહે ભયંકર શંખનાદ કર્યો હતો તેની સામે ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો હતો.

શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ બહુ ચમત્કારી તથા સમગ્ર સૃષ્ટિમાં વખણાતો હતો અને કદમાં પણ બહુ મોટો હતો એવું કહેવામાં આવે છે કે પાંચજન્ય શંખનો ધ્વનિ યુદ્ધ ભૂમિથી કેટલાય માઇલો સુધી સંભળાતો હતો. દરેક પાંડવ પાસે પોતાનો પ્રિય શંખ રહેતો હતો અને તેઓએ પોતાના શંખનું નામકરણ પણ કરેલ હતું, જેમ કે યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય, અર્જુનના શંખનું નામ દેવદત્ત, ભીમના શંખનું નામ પૌંડ્રક, નકુલના શંખનું નામ સુઘોષ તથા સહદેવના શંખનું નામ મણિપુષ્પક હતું.

આ તમામે સમયે સમયે પોતાના શંખો વગાડયા હતા. પ્રાચીન કાળમાં યુદ્ધ શરૂ થયા તે પહેલાં શંખનો ધ્વનિ (અવાજ) કરવામાં આવતો. જે યોદ્ધાનો શંખનાદ વધુ તેને સર્વ શક્તિશાળી માનવામાં આવતો હતો. ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મીનાં ચાર આયુધોમાં શંખને સ્થાન મળવાનું કારણ કે તેનો મહિમા મોટો છે.

લક્ષ્મી નારાયણની પૂજા કરતી વખતે તેમના મહત્વના આયુધ શંખની પણ પૂજા કરવામાં આવે છે. આરતી કરતી વખતે શંખમાં પાણી ભરીને ભક્તો પર છાંટવામાં આવે છે. આ પવિત્ર જળ વડે વ્યક્તિ પવિત્ર થયેલો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શંખના જુદા જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે.

મહાભારતના યુદ્ધમાં દરેક સારથી પોતાનો શંખ રાખતા. પરંતુ આ બધામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલ પાંચજન્ય શંખ સર્વશ્રેષ્ઠ હતો. શુભ કાર્યની શરૂઆતમાં, ઘર પ્રવેશ વખતે શંખનો બ્રહ્માનાદ આસુરી તત્વોનો નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. આનંદ ફેલાય છે તો વાસ્તુદોષનો નાશ થાય છે.

શંખનું વિધિસર પૂજન થાય તો દરિદ્રતા દૂર થાય છે. તેના અન્ય ચમત્કારિક ફાયદાઓ પણ છે. દેશ વિદેશના પ્રવાસમાં ‘જમણા’ શંખમાં ચોખા ભરીને સાથે રાખવાથી વિવિધ અડચણો દૂર થાય છે. વ્યાપાર ધંધા વ્યવસાયમાં પ્રગતિ થાય છે. રોગી પાસે આ જમણો શંખ ફૂંકવાથી તેનો રોગ દુર થાય છે.•

હિંદુ ધર્મમાં શંખ

હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતીક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્ધ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે.

શંખને લક્ષ્મીજીનો સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

શંખ તો ભગવાનના મંદિરોમાં પૂજા વખતે ફૂંકવામાં આવે છે જે ખૂબ જરૂરી છે. આ એક વિજ્યઘોષ છે, ઇશ્વરને પ્રસન્ન કરતો આ બ્રહ્મનાદ છે. આના ઘોષથી વાતાવરણ અને મનમાં રહેલી નકારાત્મક શક્તિ અને વૃત્તિ દૂર થાય છે. શંખ માંહેથી ઓમ નાદ નીકળે છે

દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે, ત્યાં ગરીબી આવતી નથી, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શંખમાં શુદ્ધ જળ ભરી વસ્તુ, વ્યક્તિ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, અભિચાર અને દુર્ગ્રહના પ્રભાવને નષ્ટ કરે છે.

શંખ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – દક્ષિણાવર્તી, વામાવર્તી, મધ્યવર્તી.દક્ષિણાવર્તી શંખ જમણી બાજુ ખૂલે છે,વામાવર્તી શંખનું મુખ જમણી બાજુ હોય છે જ્યારે મધ્યવર્તી શંખનું મુખ વચ્ચે આવેલ હોય છે.મધ્યવર્તી શંખ મળવા દુર્લભ છે.

શંખમાં ભરી રાખેલા પાણીનું સેવન કરવાથી પણ અનેક લાભો પ્રાપ્ત થાય છે, જે શરીર માટે હિતકારી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ શંખનું ઘરમાં હોવું ઘણું હિતકારી છે.શંખ ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.વાસ્તુશાસ્ત્રના નિયમો શંખને પૂરી રીતે હકારાત્મક બતાવે છે.

કહેવાય છે કે,શંખને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી.શંખનાદથી અનિષ્ટ શક્તિઓ દુર ભાગે છે. શંખનાદથી આસપાસની ભૂમિમાં એક પ્રકારની હકારાત્મક ઊર્જા ફેલાતી હોવાની માન્યતા છે.શંખના અવાજથી ભૂમિ જાગૃત બને છે,તેમાં હકારાત્મકતા-ઊર્જા અને જાગૃતિ પ્રવર્તે છે.

હિંદુ પૂજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે. ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે. પૂજામાં રાખવામાં આવતા શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભિત કરવામાં આવે છે. ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે. ફૂંકવા માટે ડાબો શંખ અને પુજા કે અભિષેક માટે જમણો શંખ વપરાય છે.

શંખ તો યુદ્ધમાં મહાભારતના વખતથી ફૂંકવામાં આવે છે આ એક અસુરોના નાશ વિશે એક આહ્વાન છે. રામાયણના યુદ્ધમાં પણ શંખ ફૂંકવામાં આવ્યો હતો તેવો ઉલ્લેખ છે. શંખ ધ્વનિ દેવોને અતિ પ્રિય છે માટે જ મંદિરોમાં ફૂંકવામાં આવે છે. તો માનવજાતને પણ તેના થકી વિવિધ લાભ પ્રાપ્ત થાય છે.

પુરાણોમાં અને ખાસ કરીને શ્રીમદ્ ભાગવતમાં યુદ્ધ દરમ્યાન શંખનો વાદ્ય તરીકે અને ઘોષણા કરવા માટે ઉપયોગ થયાનું વારંવાર વર્ણન જોવા મળે છે. હિંદુ દેવતા (ભગવાન) વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ તેમનાં એક હાથમાં વર્ણવવામાં આવે છે. મહાભારતનાં વિવિધ પાત્રોનાં શંખનાં જુદા જુદા નામોનું વર્ણન ભગવદ્ ગીતાનાં પહેલા અધ્યાયમાં જોવા મળે છે.

મહાભારતમાં પ્રાતઃકાળે શંખનાદ થાય તે સાથે યુદ્ધ શરુ થતું હતું અને સંધ્યાકાળે શંખનાદ થતાં જ યુદ્ધ વિરામ થતો હતો. મહાભારતના યુદ્ધની શરુઆતમાં ભીષ્મ પિતામહે ભયંકર શંખનાદ કર્યો હતો તેની સામે ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો હતો.

શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ બહુ ચમત્કારી તથા સમગ્ર સૃષ્ટિમાં વખણાતો હતો અને કદમાં પણ બહુ મોટો હતો એવું કહેવામાં આવે છે કે પાંચજન્ય શંખનો ધ્વનિ યુદ્ધ ભૂમિથી કેટલાય માઇલો સુધી સંભળાતો હતો. દરેક પાંડવ પાસે પોતાનો પ્રિય શંખ રહેતો હતો અને તેઓએ પોતાના શંખનું નામકરણ પણ કરેલ હતું, જેમ કે યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય, અર્જુનના શંખનું નામ દેવદત્ત, ભીમના શંખનું નામ પૌંડ્રક, નકુલના શંખનું નામ સુઘોષ તથા સહદેવના શંખનું નામ મણિપુષ્પક હતું.

આ તમામે સમયે સમયે પોતાના શંખો વગાડયા હતા. પ્રાચીન કાળમાં યુદ્ધ શરૂ થયા તે પહેલાં શંખનો ધ્વનિ (અવાજ) કરવામાં આવતો. જે યોદ્ધાનો શંખનાદ વધુ તેને સર્વ શક્તિશાળી માનવામાં આવતો હતો. ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મીનાં ચાર આયુધોમાં શંખને સ્થાન મળવાનું કારણ કે તેનો મહિમા મોટો છે.

લક્ષ્મી નારાયણની પૂજા કરતી વખતે તેમના મહત્વના આયુધ શંખની પણ પૂજા કરવામાં આવે છે. આરતી કરતી વખતે શંખમાં પાણી ભરીને ભક્તો પર છાંટવામાં આવે છે. આ પવિત્ર જળ વડે વ્યક્તિ પવિત્ર થયેલો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શંખના જુદા જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે.

મહાભારતના યુદ્ધમાં દરેક સારથી પોતાનો શંખ રાખતા. પરંતુ આ બધામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલ પાંચજન્ય શંખ સર્વશ્રેષ્ઠ હતો. શુભ કાર્યની શરૂઆતમાં, ઘર પ્રવેશ વખતે શંખનો બ્રહ્માનાદ આસુરી તત્વોનો નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. આનંદ ફેલાય છે તો વાસ્તુદોષનો નાશ થાય છે.

શંખનું વિધિસર પૂજન થાય તો દરિદ્રતા દૂર થાય છે. તેના અન્ય ચમત્કારિક ફાયદાઓ પણ છે. દેશ વિદેશના પ્રવાસમાં ‘જમણા’ શંખમાં ચોખા ભરીને સાથે રાખવાથી વિવિધ અડચણો દૂર થાય છે. વ્યાપાર ધંધા વ્યવસાયમાં પ્રગતિ થાય છે. રોગી પાસે આ જમણો શંખ ફૂંકવાથી તેનો રોગ દુર થાય છે.•

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ

🧘🏻‍♂ જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

🧘🏻‍♂ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

🧘🏻‍♂ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

🧘🏻‍♂ રાશી-લગ્ન - વૃષભ રાશી

🧘🏻‍♂ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ

🧘🏻‍♂ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ
ચંદ્રવંશી રાજપુત.હાલ તેના સીધા વંશજો જાદોન જાદવ જાડેજા ભાટી ચુડાસમા.સરવૈયા. રાયજાદા.રણા. જેવા ગરાસીયા ક્ષત્રિયા.

🧘🏻‍♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

🧘🏻‍♂વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે

🧘🏻‍♂ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી

🧘🏻‍♂ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]

🧘🏻‍♂ પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

🧘🏻‍♂ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી

🧘🏻‍♂ બહેન - સુભદ્રા

🧘🏻‍♂ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

🧘🏻‍♂મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

🧘🏻‍♂ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

🧘🏻‍♂ અંગત મિત્ર - અર્જુન

🧘🏻‍♂ પ્રિય સખી - દ્રૌપદી

🧘🏻‍♂પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા

🧘🏻‍♂ પ્રિય પાર્ષદ - સુનંદ

🧘🏻‍♂ પ્રિય સારથી - દારુક

🧘🏻‍♂ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

🧘🏻‍♂ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

🧘🏻‍♂રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન

🧘🏻‍♂ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

🧘🏻‍♂ પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા

🧘🏻‍♂ પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા

🧘🏻‍♂પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

🧘🏻‍♂ પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

🧘🏻‍♂ પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

🧘🏻‍♂ પ્રિય પ્રાણી - ગાય , ઘોડા

🧘🏻‍♂પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

🧘🏻‍♂ પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

🧘🏻‍♂ પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર

🧘🏻‍♂ પ્રિય સભામંડપ - સુધર્મા

🧘🏻‍♂ પ્રિય પીંછુ - મોરપિચ્છ

🧘🏻‍♂ પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર

🧘🏻‍♂ પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

🧘🏻‍♂ પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી

🧘🏻‍♂ પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું

🧘🏻‍♂ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન

🧘🏻‍♂ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ

🧘🏻‍♂ મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

🧘🏻‍♂ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

🧘🏻‍♂ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

🧘🏻‍♂ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

🧘🏻‍♂ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

🧘🏻‍♂ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર

🧘🏻‍♂ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત

🧘🏻‍♂ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ

🧘🏻‍♂ પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

🧘🏻‍♂ પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

🧘🏻‍♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ

🧘🏻‍♂ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી

🧘🏻‍♂ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

🧘🏻‍♂ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ

🧘🏻‍♂ મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

🧘🏻‍♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો

🧘🏻‍♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે

🧘🏻‍♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

🧘🏻‍♂ સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર

🧘🏻‍♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું

🧘🏻‍♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

🧘🏻‍♂ શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ