શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

પ્રાચીન વૈદિક - સૈદ્ધાંતિક જ્ઞાન પ્રશ્ર્નોત્તરી

"પ્રાચીન વૈદિક - સૈદ્ધાંતિક જ્ઞાન પ્રશ્ર્નોત્તરી"

પ્ર. ૧. આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ શું હતું? 
ઉત્તર :આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ આર્યાવર્ત હતું. 
પ્ર. ૨. આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ શું હતું ? 
ઉત્તર : આપણું ભારતવાસીઓનું પ્રાચીન નામ આર્ય હતું. 
પ્ર. ૩. આપણો ભારતવાસીઓનો પ્રાચીનત્તમ ધર્મ કયો છે ? 
ઉત્તર : આપણો ભારતવાસીઓનો પ્રાચીનતમ ધર્મ વૈદિક ધર્મ છે. જે સનાતન ધર્મથી ઓળખાય છે.
પ્ર. ૪. આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ ક્યો છે ? 
ઉત્તર :આપણા વૈદિકધર્મીઓનો ધર્મગ્રંથ વેદો છે. 
પ્ર. ૫.વેદ કેટલા છે અને કયા કયા ? 
ઉત્તર :વેદ ચાર છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 
પ્ર. ૬.વેદ કેટલાં જૂનાં છે ? 
ઉત્તર : વેદ ૧,૯૬,૦૮,૫૩, ૧૧૫ વર્ષ જૂનાં છે. (વિ.સં. ૨૦૭૯ માં) 
પ્ર. ૭, ચારે વેદોમાં કેટલાં મંત્રો છે ? 
ઉત્તર : ચારે વેદોમાં ૨૦૩૭૯ મંત્રો છે. ઋગ્વદમાં ૧૦૫૫૨, યજુર્વેદમાં - ૧૯૭૫, સામવેદમાં ૧૮૭૫ અને અથર્વવેદમાં ૫૯૭૭ મંત્રો છે. 
પ્ર. ૮.વેદોની ભાષા કઈ છે ? 
ઉત્તર : વેદોની ભાષા વૈદિક સંસ્કૃત છે. લિપિ દેવનાગરી છે.
પ્ર. ૯.વેદોમાં કયા વિષયો છે ? 
ઉત્તર :વેદોમાં મનુષ્યો માટે આવશ્યક સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન છે. ટૂંકમાં, ઈશ્વર, જીવ, પ્રકૃતિનું વિજ્ઞાન અથવા જ્ઞાન, કર્મ અને ઉપાસનાના વિષય છે. 
પ્ર. ૧૦.વેદોનું જ્ઞાન મનુષ્યોને કેવી રીતે મળ્યું? 
ઉત્તર : વેદોનું જ્ઞાન સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે ચાર ઋષિઓને પ્રદાન કર્યું. તેમના નામ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા હતાં.

 પ્રાચીન વૈદિક સૈદ્ધાંતિક જ્ઞાન 
પ્ર. ૧૧.વેદ ગ્રંથ સ્વરૂપે ક્યારે બન્યાં ? 
ઉત્તર : એવી સંભાવના છે કે સૃષ્ટિના આરંભ પછી દીર્ઘ કાળ પછી વેદ ગ્રંથસ્વરૂપે બન્યા. 
પ્ર. ૧૨. અનાદિ વસ્તુઓ (પદાર્થ) કેટલી છે ? 
ઉત્તર : અનાદિ વસ્તુઓ (પદાર્થ) ત્રણ છે. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ. 
પ્ર. ૧૩.અનાદિ કોને કહેવાય ? 
ઉત્તર : જે વસ્તુઓની ઉત્પત્તિ (પ્રારંભ) ન હોય તે અનાદિ કહેવાય છે. 
પ્ર. ૧૪. ઈશ્વરના મુખ્ય કામ કયા કયા છે? 
ઉત્તર : ઈશ્વરના મુખ્ય પાંચ કાર્યો છે. (૧) સંસારની ઉત્પત્તિ કરવી, (૨) સંસારનું પાલન કરવું, (૩) સંસારનો વિનાશ કરવો, (૪) વેદોનું જ્ઞાન આપવું અને (૫) સારા ખરાબ કર્મોનું ફળ આપવું. 
પ્ર. ૧૫. ઈશ્વરનો અને મનુષ્યોનો સંબંધ શો છે ? 
ઉત્તર : ઈશ્વર અને મનુષ્યોની વચ્ચે પિતા-પુત્ર, માતા-પુત્ર, ગુરૂ-શિષ્ય, રાજા-પ્રજા, સાધ્ય-સાધક, ઉપાસ્ય-ઉપાસક, વ્યાપક-વ્યાપ્ય જેવા અનેક સંબંધ છે. 
પ્ર. ૧૬. વેદમાં ઈશ્વરનું સ્વરૂપ કેવું બતાવ્યું છે ? 
ઉત્તર : વેદમાં ઈશ્વરને સર્વવ્યાપક, સર્વજ્ઞ, નિરાકાર, ન્યાયકારી, કર્મફળદાતા વગેરે સ્વરૂપયુક્ત બતાવેલ છે. 
પ્ર. ૧૭.આ જગત ક્યારે બન્યું? 
ઉત્તર : આ જગત ૧,૯૬,૦૮,૫૩,૧૨૩ વર્ષ પૂર્વે બન્યું. (વિ. સં. ૨૦૭૯, ઈ.સ. ૨૦૨૩ પ્રમાણે) 
પ્ર. ૧૮. આ જગત હજુ કેટલાં વર્ષ સુધી ટકશે ? 
ઉત્તર : આ જગત ૨,૩૫,૯૧,૪૬,૮૭૭ વર્ષ સુધી ટકશે. 
પ્ર. ૧૯.રામાયણને કેટલાં વર્ષ થયાં? 
ઉત્તર : રામાયણને થયે લગભગ ૧૦ લાખ વર્ષ થયાં. 
પ્ર. ૨૦. મહાભારતને કેટલાં વર્ષ થયાં ? 
ઉત્તર :મહાભારતને લગભગ પર૦૦ વર્ષ થયાં. 
પ્ર. ૨૧.પારસી મત કેટલો જૂનો છે ? 
ઉત્તર : પારસી મત લગભગ ૪૫૦૦ વર્ષ જૂનો છે.  
પ્ર. ૨૨. યહૂદી મત કેટલો જૂનો છે ? 
ઉત્તર : યહૂદી મત લગભગ ૪૦૦૦ વર્ષ જૂનો છે. 
પ્ર. ૨૩.જૈન તથા બૌદ્ધ મત કેટલા જૂના છે ? 
ઉત્તર : જૈન તથા બૌદ્ધ મત લગભગ ૨૫૦૦ વર્ષ જૂના છે. 
પ્ર. ૨૪. શંકરાચાર્યને થયે કેટલાં વર્ષ થયાં ? 
ઉત્તર :શંકરાચાર્યને થયે લગભગ ૧૩૦૦ વર્ષ થયાં. 
પ્ર. ૨૫. હિન્દુ-પૌરાણિક મત કેટલો જૂનો છે ? 
ઉત્તર : હિન્દુ-પૌરાણિક મત લગભગ ૨૨૦૦ વર્ષ જૂનો છે. 
પ્ર. ૨૬. ખ્રિસ્તી મત કેટલો જૂનો છે? 
ઉત્તર : ખ્રિસ્તી મત લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો છે. 
પ્ર. ૨૭.ઈસ્લામ મત કેટલો જૂનો છે ? 
ઉત્તર : ઈસ્લામ મત લગભગ ૧૪૦૦ વર્ષ જૂનો છે. 
પ્ર. ૨૮. શીખ મત કેટલો જૂનો છે ? 
ઉત્તર : શીખ મત લગભગ ૫૦૦ વર્ષ જૂનો છે. 
પ્ર. ૨૯. બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામીનારાયણ, સ્વાધ્યાય પરિવાર, આનંદમાર્ગ વગેરે સંપ્રદાયો કેટલા જૂના છે? 
ઉત્તર : આપણા દેશમાં પ્રચલિત ઉપર જણાવેલ અને તેના જેવા સેંકડો સંપ્રદાયો ૧૦૦-૧૫૦ વર્ષથી જ શરૂ થયેલ છે. 
પ્ર. ૩૦.ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું ક્યારથી શરૂ થયું? 
ઉત્તર : ઈશ્વરની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાનું લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં શરૂ થયું. તેનાથી પહેલાં લોકો નિરાકાર ઈશ્વરની જ ધ્યાન પદ્ધતિથી ઉપાસના કરતા હતા. 
પ્ર. ૩૧. વેદ આધારિત ધર્મના લક્ષણો કયા છે ? 
ઉત્તર : વેદ આધારિત ધર્મના લક્ષણો - ધીરજ રાખવી, ક્ષમા, મન પર નિયંત્રણ, ચોરી ન કરવી, પવિત્રતા, ઈન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ વધારવી, જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કરવું, સત્ય બોલવું તથા ક્રોધ ન કરવો તે છે.  
પ્ર. ૩૨.પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થયા ? 
ઉત્તર : પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય હિમાલયની શિવાલિક પર્વતમાળામાં ઉત્પન્ન થયા. 
પ્ર. ૩૩. આર્ય કોને કહેવાય ? 
ઉત્તર : ઉત્તમ ગુણ-કર્મ- સ્વભાવવાળા મનુષ્ય આર્ય કહેવાય છે. 
પ્ર. ૩૪. શું આર્ય લોકો ભારતમાં બહારથી આવ્યા હતા ? 
ઉત્તર : ના, આર્ય લોકો ભારતમાં બહારથી આવેલ નથી. ભારતવર્ષના જ મૂળનિવાસી છે.
પ્ર. ૩૫. ઇતિહાસમાં એવું ભણાવવામાં આવે છે કે આર્યો ભારતમાં બહારથી આવેલ છે ? 
ઉત્તર : ઇતિહાસમાં ખોટું ભણાવાય છે. આર્યલોકો ભારત બહારથી આવ્યા હોય તેવા કોઈ પુરાવા આપણા ઇતિહાસ-ગ્રંથોમાં નથી મળતાં. 
પ્ર. ૩૬. ચક્રવર્તી સમ્રાટ કોને કહેવાય? 
ઉત્તર : સંપૂર્ણ પૃથ્વીના રાજાને ચક્રવર્તી સમ્રાટ કહે છે. 
પ્ર. ૩૭.ચક્રવર્તી સમ્રાટ ક્યારે થયા હતા ? 
ઉત્તર:સૃષ્ટિના આરંભથી લઈને મહાભારતના સમય સુધી આ પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ જ શાસન કરતા રહ્યા છે.
પ્ર. ૩૮. અંતિમ ચક્રવર્તી રાજા કોણ હતા ? 
ઉત્તર : અંતિમ ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર હતા. 
પ્ર. ૩૯. પૃથ્વી પર વૈદિક સામ્રાજ્ય ક્યાં સુધી રહ્યું ? 
ઉત્તરઃ પૃથ્વી પર વૈદિક સામ્રાજય સૃષ્ટિના આરંભથી લઈને મહાભારત કાળ સુધી અર્થાત્ લગભગ ૧,૯૬,૦૮,૪૮,૦૦૦ વર્ષ સુધી રહ્યું.
પ્ર. ૪૦. વૈદિક કાળમાં વિશ્વના લોકો કયા ઈશ્વરને માનતા હતા ? 
ઉત્તર : વૈદિક કાળમાં વિશ્વના લોકો કેવળ એક નિરાકાર ઈશ્વરને માનતા હતા. 
પ્ર. ૪૧. વૈદિક સામ્રાજ્યના કાળમાં વિશ્વની શાસનની ભાષા કઈ હતી ? 
ઉત્તર : વૈદિક સામ્રાજયના કાળમાં વિશ્વની શાસનની ભાષા સંસ્કૃત હતી. 
પ્ર. ૪૨. વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ કઈ હતી ? 
ઉત્તર : વૈદિક કાળમાં શિક્ષણ પદ્ધતિ ગુરૂકુલીય હતી.
પ્ર. ૪૩. વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલ છે ? 
ઉત્તર : વૈદિક ધર્મમાં વ્યક્તિગત જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે, જેને ચાર આશ્રમ કહે છે. 
પ્ર. ૪૪. ચાર આશ્રમો કયા કયા છે? 
ઉત્તર :ચાર આશ્રમો -(૧) બ્રહ્મચર્ય આશ્રમ (૨) ગૃહસ્થ આશ્રમ (૩) વાનપ્રસ્થ આશ્રમ અને (૪) સંન્યાસ આશ્રમ છે. 
પ્ર. ૪૫. વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને કેટલા ભાગોમાં વહેંચવામાં આવેલ છે અને તેમના નામ જણાવો?
ઉત્તર : વૈદિક ધર્મમાં ગુણ, કર્મ અને સ્વભાવના આધારે માનવ સમાજને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. તેમના નામ 
(૧) બ્રાહ્મણ 
(૨) ક્ષત્રિય 
(૩) વૈશ્ય અને 
(૪) શૂદ્ર છે. 
પ્ર. ૪૬. શું વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેમ બતાવેલ છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં ઈશ્વર અવતાર લે છે તેવું વિધાન નથી કારણકે ઈશ્વર સર્વવ્યાપક, નિરાકાર હોવાથી તેનો અવતાર થવો સંભવ નથી. 
પ્ર. ૪૭. વૈદિકધર્મીને માટે કયા કાર્ય કરવા અનિવાર્ય છે ? 
ઉત્તર : વૈદિકધર્મીને માટે પંચમહાયજ્ઞ કરવા અનિવાર્ય છે. 
પ્ર. ૪૮. પંચમહાયજ્ઞો કયા કયા છે ? 
ઉત્તર : પંચમહાયજ્ઞો 
(૧) બ્રહ્મયજ્ઞ (ઈશ્વરનું ધ્યાન તથા વેદનો અભ્યાસ), 
(૨) દેવયજ્ઞ (હવન કરવો), 
(૩) પિતયજ્ઞ (માતા-પિતા, વડીલોની સેવા કરવી), 
(૪) અતિથિયજ્ઞ (વિદ્વાન, સંન્યાસી, સમાજસેવક વ્યક્તિઓનો સત્કાર કરી તેમની પાસેથી માર્ગદર્શન લેવું.), 
(૫) બલિવૈશ્વદેવયજ્ઞ (પશુ, પક્ષી, અનાથ, વિકલાંગ આદિની સેવા કરવી) છે. 
પ્ર. ૪૯ વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે અન્ય કયા વિધિવિધાન બતાવ્યા છે ?
ઉત્તર : વૈદિક ધર્મમાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સોળ સંસ્કાર કરવાનું વિધાન છે.
પ્ર. ૫૦. સોળ સંસ્કારોના નામ જણાવો ? 
ઉત્તર : સોળ સંસ્કારોના નામ નીચે મુજબ છે. 
(૧) ગર્ભાધાન 
(૨) પુંસવન 
(૩) સીમંતોન્નયન 
(૪) જાતકર્મ 
(૫) નામકરણ 
(૬) અન્નપ્રાશન 
(૭) નિષ્ક્રમણ 
(૮) ચૂડાકર્મ (બાબરી) 
(૯) કર્ણવેધ 
(૧૦) ઉપનયન 
(૧૧) વેદારંભ 
(૧૨) સમાવર્તન 
(૧૩) વિવાહ (લગ્ન) 
(૧૪) વાનપ્રસ્થ 
(૧૫) સંન્યાસ અને 
(૧૬) અંત્યેષ્ટિ
પ્ર. ૫૧. વૈદિકધર્મી એકબીજાને જ્યારે મળે ત્યારે કયા શબ્દથી અભિવાદન કરે છે ? 
ઉત્તર : વૈદિકધર્મી એકબીજાને જયારે મળે ત્યારે “નમસ્તે' શબ્દથી અભિવાદન કરે છે. (તેનો અર્થ હું તમારું સમ્માન કરું છું તેવો થાય છે.)
પ્ર. ૫૨. શું વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે ? 
ઉત્તર : વૈદિક ધર્મમાં ત્રુટિ, ભૂલ, દોષ, પાપને માટે ઈશ્વર તરફથી ક્ષમા કરવાનું વિધાન છે. 
પ્ર. પ૩.દર્શનશાસ્ત્ર કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ? 
ઉત્તર : દર્શનશાસ્ત્ર ૬ છે : 
(૧) યોગ દર્શન, 
(૨) સાંખ્ય દર્શન, 
(૩) વૈશેષિક દર્શન, 
(૪) ન્યાય દર્શન,
(૫) મીમાંસા દર્શન અને
(૬)   વેદાંત દર્શન.  
પ્ર. ૫૪. વેદોનાં અંગ કેટલાં છે અને તેમનાં નામ કયા કયા છે ? 
ઉત્તર : વેદોનાં અંગ ૬ છે : 
(૧) શિક્ષા 
(૨) કલ્પ 
(૩) વ્યાકરણ 
(૪) નિરુક્ત 
(૫) છંદ અને 
(૬) જ્યોતિષ. જ્યોતિષને વેદના ચક્ષુ  "આંખ"  કહેવાય છે. 
પ્ર. પપ. વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ કયો છે ? 
ઉત્તર : વેદોના આધારે ઋષિઓએ બનાવેલ સામાજિક વિધિવિધાન તથા આચારસંહિતાનો પ્રસિદ્ધ, પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ 'મનુસ્મૃતિ' છે. 
પ્ર. પ૬. શું વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા, દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ, ફલિત જ્યોતિષ, જન્મકુંડળી. હસ્તરેખા, નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન છે? 
ઉત્તર :વૈદિક ધર્મમાં આભડછેટ (છૂત-અછૂત), જાતિભેદ, જાદુટોણા દોરાધાગા, તાવીજ, શુભ-અશુભ,  નવગ્રહ પૂજા, નદીમાં નહાવું, બલિપ્રથા, સતિપ્રથા, માંસાહાર, મદ્યપાન, બહુવિવાહ, ભૂત-પ્રેત, મૃતકોના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેના વિધાન નથી. 
પ્ર. ૫૭. વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન શું બતાવવામાં આવ્યું છે ? 
ઉત્તર : વૈદિક ધર્મમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય/ ઉદ્દેશ્ય/ પ્રયોજન બધાં જ દુ:ખોથી છુટકારો અને પૂર્ણ આનંદને પ્રાપ્ત કરવાનું બતાવેલ છે. 
પ્ર. ૫૮. બધાં જ દુ:ખોથી છુટવું કેવી રીતે સંભવ છે ? 
ઉત્તર :આધ્યાત્મિક અજ્ઞાનના નષ્ટ થવાથી બધાજ દુ:ખોથી છુટવું સંભવ છે. 
પ્ર. પ૯. આધ્યાત્મિક અજ્ઞાન કેવી રીતે નષ્ટ થાય છે ? 
ઉત્તર : આધ્યાત્મિક અજ્ઞાન ઈશ્વર દ્વારા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન પ્રદાન કરવાથી નષ્ટ થાય છે. 
પ્ર. ૬૦. ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન ક્યારે આપે છે ? 
ઉત્તર : ઈશ્વર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન મનની સમાધિ અવસ્થામાં આપે છે. 
પ્ર. ૬૧. સમાધિની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય છે ? 
ઉત્તર : સમાધિની અવસ્થા અષ્ટાંગ યોગની વિધિથી મન, ઈન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ કરવાથી પ્રાપ્ત થાય છે. 
પ્ર. ૬૨.મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ કેવી રીતે થાય છે? 
ઉત્તર : મન, ઈન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ આત્માનો સાક્ષાત્કાર કરવાથી થાય છે.
પ્ર. ૬૩. આત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય છે ? 
ઉત્તર : આત્માનો સાક્ષાત્કાર આત્માથી સંબંધિત વિજ્ઞાનને ભણીને, વિચારીને, નિર્ણય લઈને, દઢ નિશ્ચય કરીને, તપસ્યા અને પુરુષાર્થપૂર્વક કાર્યો કરવાથી થાય છે. 
પ્ર. ૬૪. ઈશ્વરનું ધ્યાન કરવાથી શું લાભ થાય છે ? 
ઉત્તર : ઈશ્વરનું ધ્યાન કરવાથી મન ઉપર અધિકાર થઈ જાય છે, ઈન્દ્રિયો પર નિયંત્રણ થાય છે, એકાગ્રતા વધે છે, સ્મૃતિ શક્તિ તેજ થાય છે, બુદ્ધિ સાચો અને ત્વરિત જ નિર્ણય કરનારી બને છે, આત્મિક બળ વધે છે. ધેર્ય, સહનશક્તિ, ક્ષમા, દયા, નિષ્કામતાની વૃદ્ધિ થાય છે અને વિશેષ આનંદ, શાન્તિ, નિર્ભિક્તાની પ્રાપ્તિ થાય છે. 
પ્ર. ૬૫. મનુષ્ય દુ:ખી કેમ થાય છે ? 
ઉત્તર :મનુષ્ય રાગ, દ્વેષ અને મોહ અર્થાત્ અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. 
પ્ર. ૬૬. વૈરાગ્યનો અર્થ શું છે ? 
ઉત્તર : વૈરાગ્ય એટલે રાગ-દ્વેષથી રહિત, એષણાઓથી રહિત, લૌકિક સુખ લેવાની ઈચ્છાઓથી રહિત નિષ્કામ ભાવનાથી કર્તવ્ય કર્મો કરવા. 
પ્ર. ૬૭. આધ્યાત્મિકત જ્ઞાન શબ્દનો અર્થ શું છે ? 
ઉત્તર : આધ્યાત્મિકત જ્ઞાન એટલે આત્મા, પરમાત્મા, મન, બુદ્ધિ, મોક્ષ, બંધન, પુનર્જન્મ, કર્મ અને તેનું ફળ, સંસ્કાર, સમાધિ વગેરે વિષયોની યથાર્થ સમજ અને તે પ્રમાણે આચરણ કરવું. 
પ્ર. ૬૮. મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા કેમ ઉત્પન્ન થાય છે ? 
ઉત્તર : મનુષ્યના મનમાં અશાંતિ, ભય, ચિંતા પાપ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે. 
પ્ર. ૬૯. પાપ કોને કહે છે ? 
ઉત્તર :અધર્માચરણને પાપ કહે છે. 
પ્ર. ૭૦. અધર્માચરણ કોને કહે છે ? 
ઉત્તર : ઈશ્વરની આજ્ઞાઓ, શાસ્ત્રોના વિધિ-વિધાનો, મહાપુરુષોના નિર્દેશો તથા પોતાના પવિત્ર આત્મામાં ઉત્પન્ન થતા પવિત્ર વિચારોથી વિપરીત વ્યવહારને અધર્મ આચરણ કહે છે.
પ્ર. ૭૧. ધર્મની સામાન્ય પરિભાષા શું છે ?
ઉત્તર : ધર્મની સામાન્ય પરિભાષા એ છે કે જે વ્યવહાર પોતાને સારો લાગે તેવો બીજા સાથે કરે અને જે વ્યવહાર પોતાને સારો ન લાગે તેવો બીજા સાથે ક્યારેય ન કરે. 
પ્ર. ૭૨. વૈદિક ધર્મમાં કર્મફળ સિદ્ધાંત શું છે? 
ઉત્તર : જે મનુષ્ય શરીર, મન, ઈન્દ્રિયોથી જેટલા પણ સારાં-નરસાં કર્મ કરે છે તે બધાં કર્મોના ફળ સુખ-દુ:ખના રૂપે તેને અવશ્ય મળે છે. 
પ્ર. ૭૩. શું વેદો પ્રમાણે પાપ કર્મોનાં ફળ માફ થઈ શકે છે? 
ઉત્તર : વેદો પ્રમાણે પાપ કર્મોના ફળ કોઈ રીતે પણ માફ થઈ શકતા નથી. 
પ્ર. ૭૪. તો પછી દાન-પુણ્ય, જપ-તપ, સેવા, પરોપકાર વગેરેનો શું લાભ? 
ઉત્તર : દાન-પુણ્ય, જપ-તપ, સેવા-પરોપકાર વગેરેના અલગથી સારા ફળ મળે છે પરંતુ તેનાથી પાપ કર્મોના ફળ ન તો ઓછા થાય છે ન તો માફ થાય છે. 
પ્ર. ૭૫.જ્યારે કર્મોના ફળ મળવાના જ છે તો ઈશ્વરની ઉપાસના કરવાથી શો લાભ?
ઉત્તર :ઈશ્વરની ઉપાસના કરવાથી બુદ્ધિ પવિત્ર થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. આત્મિક બળ મળે છે, મનમાં ઉત્તમ વિચાર ઉત્પન્ન થાય છે. પરિણામસ્વરૂપ મનુષ્ય ભવિષ્યમાં ખરાબ કર્મો નથી કરતો અથવા ઓછા કરે છે. 
પ્ર. ૭૬.શું આપણું ભવિષ્ય નિશ્ચિત છે અને તેને કોઈ જાણીને બતાવી શકે છે? 
ઉત્તર :આપણું ભવિષ્ય નિશ્ચિત નથી અને તેને કોઈ પણ જાણીને બતાવી શકતું નથી. 
પ્ર. ૭૭. તો પછી આ જ્યોતિષી લોકો ભવિષ્યની વાતો બતાવે છે તે સત્ય નથી ?
ઉત્તર : હા, જયોતિષી લોકો ભવિષ્યની વાતો બતાવે છે તે પૂર્ણ સત્ય નથી.
પ્ર. ૭૮. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જૂઠું બોલવું લાભકારી અને ઉચિત હોય છે? 
ઉત્તર : કોઈપણ પરિસ્થિતિમાં જૂઠું બોલવું ન તો લાભકારી હોય છે અને ન તો ઉચિત હોય છે. પછીના અનેક ગ્રંથોમાં આવા વિધાનો જોવા મળે છે ખરાં.
પ્ર. ૭૯.શું ઈશ્વર પોતાની ઈચ્છાથી કોઈ મનુષ્યને કર્મ કર્યા વગર સુખદુઃખ રૂપી ફળ આપે છે ? 
ઉત્તર :ઈશ્વર પોતાની ઈચ્છાથી મનુષ્યને કર્મ કર્યા વગર સુખદુઃખ રૂપી ફળ નથી આપતો. આર્તતાપૂર્વકની હૃદયની પ્રાર્થના મંજુર થાય છે.
પ્ર. ૮૦.શું અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનના કારણે કરેલા ખરાબ કર્મોના ફળ પણ મળે છે ? 
ઉત્તર :* જી હા, અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનના કારણે કરેલા ખરાબ કર્મોના ફળ, અવશ્ય મળે છે. આપણું કર્તવ્ય છે કે અજ્ઞાનને દૂર કરવું. 
પ્ર. ૮૧. કયું કામ સારું છે તેની ખબર કેવી રીતે પડે ? 
ઉત્તર : કોઈ કામ કરતાં પહેલાં, કરતી વખતે, કર્યા પછી મનમાં આનંદ, ઉત્સાહ, પ્રસન્નતા, શાંતિ, સંતોષ ઉત્પન્ન થાય છે, સાથે-સાથે જેનાથી વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રની કોઈપણ પ્રકારે હાનિ ન થાય તેવા કામને સારું માનવું જોઈએ. 
પ્ર. ૮૨.કયું કામ ખરાબ છે તેની ખબર કેવી રીતે પડે ? 
ઉત્તર :કોઈ કામ કરતા પહેલાં, કરતી વખતે, કર્યા પછી મનમાં ભય, શંકા, શરમ ઉત્પન્ન થાય છે, સાથે સાથે જેનાથી વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અથવા રાષ્ટ્રની કોઈ હાનિ થતી હોય તેવા કામને ખરાબ માનવું જોઈએ. 
પ્ર. ૮૩. મન ઉપર નિયંત્રણ કેવી રીતે થાય છે ? 
ઉત્તર : મન ઉપર આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનનો પ્રયોગ કરવાથી નિયંત્રણ કરી શકાય છે. 
પ્ર. ૮૪. આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે ? 
ઉત્તર : આ વિચાર કરીને કે હું એક ચેતન તત્ત્વ છું અને મન, ઈન્દ્રિય અને શરીરનો સ્વામી છું. શરીર, મન, ઈન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વગર શરીર, મન, ઈન્દ્રિયો પોતાની મેળે કોઈ પણ કામ નથી કરી શકતાં. હું મારી ઈચ્છાથી જે કામને કરવા ચાહું તે કરીશ, જે કામને નહિ કરવા ચાહું તે કામ નહિ કરું. હું જે વિચારને મારા મનમાં ઉત્પન્ન કરવા ચાહીશ તેને કરીશ અને જે વિચારને ઉત્પન્ન નહિ કરવા ચાહું તેને નહિ કરુ, આવો દઢ નિશ્ચય કરીને મન, વાણી અને શરીરથી સાવધાની અને સજાગતા સાથે વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધતું જાય છે. 
પ્ર. ૮૫. કામોમાં સફળતાના કયા ઉપાય છે ? 
ઉત્તર : કામોમાં સફળતાના નિમ્ન ઉપાય છે.  
(૧) કામ કરવાની તીવ્ર ઈચ્છા, 
(૨) કામને પુરુ કરવા માટે પૂરતા સાધનોનો સંગ્રહ, 
(૩) કામને સરળતાથી, ઝડપથી અને ખૂબ જ સારી રીતે કરવાની યોગ્ય જાણકારી, 
(૪) કાર્યને પૂરા થતા સુધી પૂરો પુરુષાર્થ કરતા રહેવું, 
(૫) કામ કરતી વખતે વચ્ચે આવનારાં વિઘ્નો, કષ્ટ, અભાવ, વિરોધ, પ્રતિકૂળતાઓ વગેરેને પ્રસન્નતા પૂર્વક સહન કરવા, હતાશા-નિરાશ, ઉદાસ ન થવું, 
(૬) ઈશ્વર પાસે કાર્ય સફળતા માટે જ્ઞાન, બળ, સાહસ, ઉત્સાહ, પરાક્રમ વગેરેની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. 
પ્ર. ૮૬.કોઈ શાસ્ત્ર કે ગ્રંથ ઈશ્વર પ્રદત્ત છે તેનું શું પ્રમાણ છે ? 
ઉત્તર: કોઈ શાસ્ત્ર કે ગ્રંથ ઈશ્વરીય છે, તેનું નિમ્ન પ્રમાણ છે. 
(૧) જે સૃષ્ટિની શરૂઆતમાં જ  રચાયું હોય. 
(૨) જેમાં વિજ્ઞાન વિરુદ્ધની વાતો ન હોય. 
(૩) જેમાં મનુષ્યોનો ઈતિહાસ ન હોય.
(૪) જેમાં પરસ્પર વિરોધ ન હોય. 
(૫) જેમાં અંધવિશ્વાસ, પાખંડ, અજ્ઞાનયુક્ત, અપ્રમાણિક વાતોનું વર્ણન ન હોય. 
(૬) જેમાં મનુષ્યોની સર્વોત્કૃષ્ટ ઉન્નતિ માટે બધા જ પ્રકારના વિષયોનું વર્ણન કરવામાં આવ્યું હોય. 
(૭) જેમાં સૃષ્ટિના પ્રત્યક્ષ નિયમોની વિરુદ્ધ સિદ્ધાંતોનું વર્ણન ન હોય. 
(૮) જેવા પ્રકારના ગુણ-કર્મ સ્વભાવ વાળો ઈશ્વર છે અથવા હોવો જોઈએ તેવા જ ગુણોનું વર્ણન પુસ્તકમાં કરવામાં આવેલ હોય, 
(૯) જેમાં પક્ષપાત રહિત સમાનરૂપેથી બધા જ મનુષ્યો માટે વિધિ-વિધાન, નિયમ અનુશાસનનું વિધાન કરવામાં આવેલ હોય, 
(૧૦) જે કોઈ દેશો વિશેષના મનુષ્યો, જાતિ, મત, પંથ, સંપ્રદાય માટે ન હોય પરંતુ સાર્વજનિક, સાર્વભૌમિક, સાર્વકાલિક હોય. 
(૧૧) જે કોઈ મનુષ્યની બનાવેલી ભાષામાં ન હોય, 
પ્ર. ૮૭. મનુષ્ય જીવનની અસફળતાનાં લક્ષણો કયાં છે ? 
ઉત્તર :જે મનુષ્યના જીવનમાં સુખ, શાન્તિ, સન્તોષ, તૃપ્તિ, નિર્ભીકતા,સ્વતંત્રતા નથી હોતા તે જીવન અસફળ હોય છે. પછી ભલેને તેની પાસે ધન, સમ્પત્તિ, રૂપ, બળ, વિદ્યા, પ્રતિષ્ઠા, સમ્માન, યશ, કીર્તિ વગેરે કેમ ન હોય. 
પ્ર. ૮૮. મનુષ્ય જીવનની સફળતાનાં લક્ષણો કયાં છે? 
ઉત્તર : જે મનુષ્યના જીવનમાં સુખ, શાન્તિ, સંતોષ, તૃપ્તિ, નિર્ભિક્તા, સ્વતંત્રતા હોય છે તે જીવન સફળ હોય છે. પછી ભલેને તેની પાસે ધન, સમ્પત્તિ, રૂપ, બળ, વિદ્યા, પ્રતિષ્ઠા, સમ્માન, યશ, 
કીર્તિ થોડી હોય કે ન પણ હોય તોય તેનું જીવન સફળ થાય છે. 
પ્ર. ૮૯. 'યજ્ઞ' શબ્દનો અર્થ શું છે ? 
ઉત્તર : 'યજ્ઞ' શબ્દનો અર્થ 'હવન' (અગ્નિહોત્ર) પણ થાય છે. દાન, ત્યાગ, શ્રેષ્ઠ કામોને પૂર્ણ પુરુષાર્થ સાથે નિષ્કામ ભાવથી કરવું. હવન (અગ્નિહોત્ર) પણ યજ્ઞ શબ્દનો અર્થ થાય છે. 
પ્ર. ૯૦. કેવા પ્રકારનું જીવન જીવવાથી મનુષ્યને વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થાય છે ? 
ઉત્તર : નીચે બતાવ્યા પ્રમાણે જીવન જીવવાથી મનુષ્યને વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થઈ શકે છે - આદર્શ દિનચર્યા, પ્રાતઃ જાગરણ, ભ્રમણ, વ્યાયામ, સ્નાન, યજ્ઞ, ઈશ્વરનું ધ્યાન, ઉત્તમ પુસ્તકોનો સ્વાધ્યાય, સત્યનું પાલન, રાગ-દ્વેષ રહિત વ્યવહાર, બીજાના ધન અને અધિકારોને અનુચિત રીતે ગ્રહણ ન કરવાની ઈચ્છા, પરોપકાર, સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠન, ત્યાગ, સેવા, બલિદાનની ભાવના, મનમાં ઉત્તમ કાર્યો કરવા અને ખરાબ કામોને ન કરવાનો દઢ સંકલ્પ, સાત્વિક ભોજન, મધુર વ્યવહાર, આત્મનિરીક્ષણ, મહાપુરુષો-વિદ્વાનોનો સત્સંગ, સંયમ, ત્યાગ, તપસ્યા વગેરે ગુણ-કર્મ-સ્વભાવને ધારણ કરવાથી જીવનમાં વધારેમાં વધારે સુખની પ્રાપ્તિ થઈ શકે છે. 
પ્ર. ૯૧.રાષ્ટ્ર/ વિશ્વની ઉન્નતિના કયા વૈદિક ઉપાય છે ? 
ઉત્તર : રાષ્ટ્ર વિશ્વની ઉન્નતિના વેદિક ઉપાય નીચે પ્રમાણે છે. 
સંપૂર્ણ વિશ્વના લોકો જયારે એક ઈશ્વરને માનશે, તેમની ભાષા એક હશે, ધર્મ એક હશે, સંવિધાન એક હશે, શિક્ષણ એક, આચાર-વિચાર એક, ન્યાય અને રાજનીતિ એક પ્રકારની હશે, હાનિ અને લાભ એકસમાન હશે, ત્યારે સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વની ઉન્નતિ થઈ શકશે.
પ્ર. ૯૨. સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં એકતા કેવી રીતે સ્થાપિત થઈ શકશે? 
ઉત્તર :સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં એકતા ત્યારે જ સ્થાપી શકાય જયારે 
(૧) બધા જ મનુષ્યોનું લક્ષ્ય એક હોય, 
(૨) તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ એક હોય, 
(૩) તે લક્ષ્યને પ્રાપ્ત કરવાના સાધન એક હોય, 
(૪) તે માર્ગ પર ચાલવાની વિધિ/સિદ્ધાન્ત એક હોય 
અને તેનો ઉપાય ઈશ્વરીય જ્ઞાન ફક્ત વેદ જ હોય. 
પ્ર. ૯૩. જીવનને ઝડપથી અને સરળતાથી ભૌતિક સાધનો વગર ઉન્નત કરવાના આધ્યાત્મિક ઉપાય કયા છે ? 
ઉત્તર  જીવનને ઝડપથી અને સરળતાથી ભૌતિક સાધનો વગર ઉન્નત કરવાનો આધ્યાત્મિક ઉપાય છે આત્મનિરીક્ષણ. રાત્રિના સમયે નિદ્રાને આધીન થયા પહેલાં અથવા દિવસમાં ગમે ત્યારે પણ મનુષ્ય શાન્ત, એકાન્ત સ્થાન ઉપર બેસીને એકાગ્રતાથી પોતાના જીવનના ક્રિયા-વ્યવહારોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરી અને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મારા જીવનમાં કઈ બુરાઈઓ છે, ક્યા દોષ છે, કેટલી ભૂલો છે, હું કઈ ભૂલો કરું છું, તથા કયા કાર્યો કરવાના હતા જે નથી કર્યા, કયા કાર્યોને કરી નાખ્યા જે નહોતા કરવાના, ક્યા કાર્યોમાં ઓછો સમય લગાવવાનો હતો અને વધારે સમય લાગી ગયો, કયા કાર્યોમાં વધારે સમય લગાવવાનો હતો અને ઓછો સમય લગાડ્યો. કયા કાર્યો મુખ્ય હતા જેને સામાન્ય માન્યા, કયા કાર્યો સામાન્ય હતા જેને મુખ્ય માન્યા વગેરે, ખામીઓને જાણી તેને જીવનની ઉન્નતિમાં બાધક માની તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની પ્રતિજ્ઞા કરવી અને મનમાં દઢ સંકલ્પ કરવો કે ભવિષ્યમાં તે ભૂલોને ફરી કરવામાં નહિ આવે. સાથે-સાથે દિવસભરના વ્યવહાર કરતી વખતે મન, વાણી અને શરીરથી સતર્ક અને સાવધાન રહેવું. ઈશ્વર પાસેથી પણ પ્રતિદિન જીવનને ઉન્નત કરવા માટે આત્મિક બળ, જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ, સહિષ્ણુતા વગેરે ગુણોની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા રહેવું. આવા ઉપાયોથી સામાન્ય મનુષ્યનું જીવન સરળતાથી અને ઝડપથી શ્રેષ્ઠ બની શકે છે. 
પ્ર. ૯૪.શું પુનર્જન્મ થાય છે ? તેનું શું પ્રમાણ છે ? 
ઉત્તર :પુનર્જન્મ થાય છે, તેના નિમ્ન પ્રમાણ છે. 
(૧) જન્મતાંની સાથે જ મનુષ્ય-પશુ વગેરેના બચ્ચાં દૂધ પીએ છે. 
(૨) ચાર-છ માસના બાળકનું માના ખોળામાં આંખ બંધ કરેલી સ્થિતિમાં અથવા સૂતેલી સ્થિતિમાં ક્યારેક પ્રસન્ન થવું, ક્યારેક ભયભીત થવું. 
(૩) સંસારમાં ઉંચીનીચી યોનિઓ. 
(૪) બાલ્ય અવસ્થામાં બૌદ્ધિક સ્તરનો ફરક જોઈને આ અનુમાન થાય છે કે જીવાત્માનો પુનઃ જન્મ થાય છે. 
પ્ર. ૯૫.સમાજમાં લોકોની સાથે વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ ?
ઉત્તર :સમાજમાં ચાર પ્રકારના વ્યક્તિ હોય છે. જેની સાથે ચાર પ્રકારના વ્યવહાર કરવા જોઈએ. 
(૧) જે વ્યક્તિ ધન વગેરેથી સુખી અને સમૃદ્ધ હોય તેની સાથે મિત્રતા રાખવી જોઈએ. 
(૨) જે વ્યક્તિ ધન વગેરેથી નિર્ધન દુ:ખી હોય તેના ઉપર દયા કરી તેનો યથાશક્તિ સહયોગ કરવો જોઈએ.
(૩) જે વ્યક્તિ ત્યાગી, તપસ્વી, સેવાભાવી હોય તેને જોઈને મનમાં પ્રસન્ન થવું જોઈએ અને તેનો આદર-સત્કાર કરવો જોઈએ. 
(૪) જે વ્યક્તિ દુષ્ટ હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ એટલે કે ન તો, તેના પ્રતિ દ્વેષ કરવો કે ન તો પ્રેમ કરવો. 
પ્ર. ૯૬. મર્યા પછી કેટલા સમયમાં મનુષ્ય નવો જન્મ લે છે ? 
ઉત્તર :તરત જ થોડા જ સમયમાં નવો જન્મ લઈ લે છે.
પ્ર. ૯૭. મર્યા પછી મનુષ્યને કયો જન્મ મળે છે ? 
ઉત્તર : મર્યા પછી અડધા (૫૦%) અથવા અડધાથી વધારે સારા કર્મો હોય, તો મનુષ્ય જન્મ મળે છે અને અડધાથી વધારે ખરાબ કર્મો હોય તો પશુ-પક્ષી, કીટ, પતંગ વગેરે જન્મ મળે છે. 
પ્ર. ૯૮.શું મનુષ્યની આયુ નિશ્ચિત છે ? 
ઉત્તર :મનુષ્યની આયુ નિશ્ચિત નથી. આયુને ઓછી-વત્તી કરી શકાય છે.
પ્ર. ૯૯.આયુષ્યને વધારવાના કયા ઉપાય છે? 
ઉત્તર :આયુષ્યને વધારવાના નીચે પ્રમાણેના ઉપાય છે. સાત્વિક ભોજન, નિયમિત દિનચર્યા, બ્રહ્મચર્યનું પાલન, પૂરી ઊંઘ, વ્યાયામ, સારાં પુસ્તકોનું વાંચન, સત્સંગ, વિદ્વાનોનું અને શ્રેષ્ઠ મનુષ્યોની સાથે મિત્રતા, ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ, સજાગતા, સાવધાની, શાન્તિ, પ્રસન્નતા, ધૈર્ય, દયા, ક્ષમા વગેરેનો પ્રયોગ. આ ઉપાયોથી મનુષ્ય પોતાનું આયુષ્ય વધારી શકે છે. 
પ્ર.૧૦૦. મનુષ્ય અલ્પઆયુમાં/જલદી/અકાળે કેમ મૃત્યુ પામે છે? 
ઉત્તર :તામસિક ભોજન, અનિયમિત દિનચર્યા, અસંયમ, વ્યભિચાર, વધારે જાગવું, સ્વાધ્યાય સત્સંગ ન કરવો, ખરાબ વ્યક્તિઓ સાથે મિત્રતા, નાસ્તિકતા, અસાવધાની, ક્રૂરતા, અશાન્તિ, ચિન્તા, શોક, ભય, રોગ વગેરેથી મનુષ્યની શારીરિક, માનસિક શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે અલ્પઆયુમાં અકાળ મૃત્યુને પ્રાપ્ત કરે છે. 
પ્ર.૧૦૧. મનુષ્યનું સામાજિક-રાષ્ટ્રીય કર્તવ્ય શું છે? 
ઉત્તર :મનુષ્ય પોતાની વ્યક્તિગત અને પારિવારિક ઉન્નતિની સાથે સમાજ અને રાષ્ટ્રના લોકોમાં રહેલા અજ્ઞાન, અન્યાય અને અભાવને દૂર કરવા માટે તન-મન-ધનથી પૂર્ણ પ્રયાસ કરતા રહેવું જોઈએ. કારણ કે સમાજ-રાષ્ટ્રના બધા જ વ્યક્તિઓના ઉન્નત થયા વગર કોઈપણ વ્યક્તિ અથવા પરિવાર પૂર્ણ રૂપે સુખ, શાન્તિ, સુરક્ષા, નિશ્ચિત્તતા, નિર્ભિક્તા વગેરે પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે સમાજ, રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠિત થઈને, સંસ્થા બનાવી સાર્વજનિક કલ્યાણના કાર્યોને પણ ત્યાગ, તપસ્યા સાથે કરવા જોઈએ.
સંકલન : સોશિયલ મીડિયાના માધ્યમથી ૧૨/૦૮/૨૦૨૩
            --------------
      ૐ નમો નારાયણ

ગુરુવાર, 11 મે, 2023

गाय से जुड़ी कुछ रोचक जानकारी।


1. गौ माता जिस जगह खड़ी रहकर आनन्दपूर्वक चैन की सांस लेती है। वहाँ वास्तु दोष समाप्त हो जाते हैं। 

2. जिस जगह गौ माता खुशी से रभांने लगे उस जगह देवी देवता पुष्प वर्षा करते हैं। 

3. गौ माता के गले में घंटी जरूर बांधे ; गाय के गले में बंधी घंटी बजने से गौ आरती होती है। 

4. जो व्यक्ति गौ माता की सेवा पूजा करता है उस पर आने वाली सभी प्रकार की विपदाओं को गौ माता हर लेती है। 

5. गौ माता के खुर्र में नागदेवता का वास होता है। जहाँ गौ माता विचरण करती है उस जगह सांप बिच्छू नहीं आते। 

6. गौ माता के गोबर में लक्ष्मी जी का वास होता है।

7. गौ माता कि एक आँख में सुर्य व दूसरी आँख में चन्द्र देव का वास होता है।

8. गौ माता के दुध मे सुवर्ण तत्व पाया जाता है जो रोगों की क्षमता को कम करता है। 

9. गौ माता की पूँछ में हनुमानजी का वास होता है। किसी व्यक्ति को बुरी नजर हो जाये तो गौ माता की पूँछ से झाड़ा लगाने से नजर उतर जाती है। 

10. गौ माता की पीठ पर एक उभरा हुआ कुबड़ होता है, उस कुबड़ में सूर्य केतु नाड़ी होती है। रोजाना सुबह आधा घंटा गौ माता की कुबड़ में हाथ फेरने से रोगों का नाश होता है। 

11. एक गौ माता को चारा खिलाने से तैंतीस कोटी देवी देवताओं को भोग लग जाता है।

12. गौ माता के दूध घी मक्खन दही गोबर गोमुत्र से बने पंचगव्य हजारों रोगों की दवा है। इसके सेवन से असाध्य रोग मिट जाते हैं।

13. जिस व्यक्ति के भाग्य की रेखा सोई हुई हो तो वो व्यक्ति अपनी हथेली में गुड़ को रखकर गौ माता को जीभ से चटाये गौ माता की जीभ हथेली पर रखे गुड़ को चाटने से व्यक्ति की सोई हुई भाग्य रेखा खुल जाती है। 

14. गौ माता के चारों चरणों के बीच से निकल कर परिक्रमा करने से इंसान भय मुक्त हो जाता है।

15. गौ माता के गर्भ से ही महान विद्वान धर्म रक्षक गौ कर्ण जी महाराज पैदा हुए थे। 

16. गौ माता की सेवा के लिए ही इस धरा पर देवी देवताओं ने अवतार लिये हैं। 

17. जब गौ माता बछड़े को जन्म देती तब पहला दूध बांझ स्त्री को पिलाने से उनका बांझपन मिट जाता है। 

18. स्वस्थ गौ माता का गौ मूत्र को रोजाना दो तोला सात पट कपड़े में छानकर सेवन करने से सारे रोग मिट जाते हैं। 
19. गौ माता वात्सल्य भरी निगाहों से जिसे भी देखती है उनके ऊपर गौकृपा हो जाती है। 

20. काली गाय की पूजा करने से नौ ग्रह शांत रहते हैं। जो ध्यानपूर्वक धर्म के साथ गौ पूजन करता है उनको शत्रु दोषों से छुटकारा मिलता है। 

21. गाय एक चलता फिरता मंदिर है। हमारे सनातन धर्म में तैंतीस कोटि देवी देवता है, हम रोजाना तैंतीस कोटि देवी देवताओं के मंदिर जा कर उनके दर्शन नहीं कर सकते पर गौ माता के दर्शन से सभी देवी देवताओं के दर्शन हो जाते हैं। 

22. कोई भी शुभ कार्य अटका हुआ हो बार-बार प्रयत्न करने पर भी सफल नहीं हो रहा हो तो गौ माता के कान में कहिये रूका हुआ काम बन जायेगा।

 23. गौ माता सर्व सुखों की दातार है। 

         हे मां आप अनंत ! आपके गुण अनंत ! इतना मुझमें सामर्थ्य नहीं कि मैं आपके गुणों का बखान कर सकूँ।

બુધવાર, 30 નવેમ્બર, 2022

નદીઓમાં શ્રેષ્ઠ નર્મદાજી કેમ? नर्मदाजी नदियों में सर्वश्रेष्ठ क्यों हैं?

|| ૐ નમઃ શિવાય ||
। ત્વદીય પાદપંકજમ નમામિ દેવી નર્મદે ।


નદીઓમાં શ્રેષ્ઠ નર્મદાજી કેમ ?
નર્મદાજીમાંથી મળતાં શિવલિંગ દેશના
દરેક શિવાલયોમાં સ્થાપિત કરેલા છે.


નર્મદાજીનો દરેક કંક૨ શંક૨ જ કહેવાય છે. જેથી તેની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર રહેતી નથી.


માત્ર નર્મદાજી પર જ નર્મદા પુરાણની રચના થયેલી છે અન્ય નદીઓની નહિ.


શાસ્ત્રક્તિ અનુસાર વર્ષમાં એકવાર ગંગા સહિત બધી નદીઓ નર્મદાજીને મળવા આવે છે.


નર્મદા સ્નાનથી સમગ્ર ક્રૂર ગ્રહોથી શાંતિ પ્રાપ્ત થાય છે.
નર્મદાજીનો ઉદ્ભવ શિવ-પાર્વતીના હાસ્ય-૫રીહાસ્યના પ્રસ્વેદ બિંદુઓ દ્વારા થયું હતું. જેથી નર્મદાજીએ શિવની જ જીવંત ક્રિયા શક્તિ છે.


શાસ્ત્રોમાં માત્ર નર્મદાજીની પરિક્રમાનું જ એક વિધાન છે.


નર્મદાજીના ઉત્તરતટ પર વસનારા લોકો શિવલોકમાં જાય છે અને  દક્ષિણતટ પર વસનારા લોકો પિતૃલોકમાં જાય છે.


પ્રલયકાળના સમયે બધી નદીઓ વિલિન થઈ જાય છે ત્યારે માત્ર એક નર્મદા નદી જ સ્થિર રહે છે.


|| ૐ नमः शिवाय ||

। त्वदिय पादपंकजं नमामि देवी नर्मदे।

नर्मदाजी नदियों में सर्वश्रेष्ठ क्यों हैं?

देश के नर्मदाजी का शिवलिंगहर शिवालय में स्थापित हैं।

नर्मदाजी की एक-एक कनक2 को शंख2 कहते हैं। तो उसकी प्राण प्रतिष्ठा की कोई आवश्यकता नहीं है।

नर्मदा पुराण की रचना नर्मदाजी पर ही हुई है अन्य नदियों पर नहीं।

शास्त्रानुसार वर्ष में एक बार गंगा सहित समस्त नदियाँ नर्मदाजी से मिलने आती हैं।

नर्मदा स्नान से समस्त क्रूर ग्रहों की शांति होती है।

नर्मदाजी की उत्पत्ति शिव-पार्वती की हँसी के प्रवेद बिन्दु से हुई है। तो नर्मदाजी शिव की जीवंत क्रिया शक्ति हैं।

शास्त्रों में नर्मदाजी की परिक्रमा का एक ही कथन है।

नर्मदाजी के उत्तरी तट पर रहने वाले शिवलोक को जाते हैं और दक्षिण तट पर रहने वाले पितृलोक को।

जलप्रलय के समय सभी नदियाँ जलमग्न हो जाती हैं, केवल एक नदी नर्मदा ही स्थिर रहती है।

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરના શબ્દો:

એક નવું સંશોધન 

ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા?

  સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં 'ણ' અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં 'ણ' થી શરુ થતા વીસ જેટલા શબ્દ આપેલા છે. એમાંથી એક બે- ને બાદ કરતાં બધા જ શબ્દો આજે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે. 

મધ્યકાલીન સાહિત્યમાં 'ણ' નો ભરપૂર ઉપયોગ થયો છે. એના વગર મધ્યકાલીન સાહિત્ય અધૂરું છે.'ણંદિ' શબ્દના તો ભગવદગોમંડલમાં અગિયાર જેટલા અર્થ આપેલ છે. એ પરથી સ્પષ્ટ થાય કે આ બધા જ શબ્દો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયોજાતા હશે. તો હવે પ્રશ્ન એ થાય કે અર્વાચીનકાળમાં 'ણ' ના શબ્દોને શા માટે ભૂલાવી દેવાયા? આટલા શબ્દ ઉપલબ્ધ હતા તો નાના બાળકોની દેશીહિસાબની ચોપડી કે બારાખડીની ચોપડીમાં 'ણ' નો કોઈ શબ્દ કેમ ન ભણાવાયો?. નીચે આપેલા 'ણ' થી શરુ થતા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ ભણાવી શકાય. 

મારું માનવું છે કે ક કમળનો ક...ન નદીનો ન... તો ણ ણગનો ણ....'ણગ' એટલે પર્વત એમ 'ણ' ને ભણાવવો જોઈએ. 

ણ: એક અક્ષર 
ણંગર: લંગર; હળ 
ણંગૂલ: પૂછડું 
ણંદ: સમુદ્ર 
ણંદણ: પુત્ર; વૃદ્ધિ; સમૃદ્ધિ 
ણંદણવણ: મેરૂ પર્વત ઉપરનું એક વન
ણંદા: પડવો, છઠ અને અગિયારસ એ ત્રણ તિથિના નામ; એક રાણીનું નામ 
ણંદાવ્રત: ચાર ઇંન્દ્રિય વાળો એક જાતનો જીવ ; નવ ખૂણા વાળો સાથિયો 
ણંદિ: આનંદ; પ્રમોદ; ઇચ્છા; અભિલાષા; ચાહના; ઇચ્છિત અર્થની પ્રાપ્તિ; એ નામનો એક દ્વીપ અને સમુદ્ર; એક ઝાડનું નામ; સમૃદ્ધિ 
ણંદીરુક્ખ: પીપળો 
ણઈ: નદી
ણઈવઈ: સમુદ્ર 
ણઉલ: નકુલ; પાંડવોનો સૌથી નાનો ભાઈ નકુલ 
ણકાર: ણ અક્ષર; ણ એવો ઉચ્ચાર 
ણકારાંત:  છેડે ણકારવાળું 
ણક્ક: નાક ; એક જાતનો મચ્છ 
ણગ: પર્વત 
ણગણ: બે માત્રાનો એક માત્રિક ગણ 
ણગર: શહેર 
ણગરાય: પર્વતોનો રાજા; મેરુ પર્વત 

ગુજરાતી સાહિત્ય
ગુજરાતી ભાષા

ગુરુવાર, 28 જુલાઈ, 2022

मां नर्मदा की कथा।

मां नर्मदा। 

कहते हैं नर्मदा नें अपने प्रेमी शोणभद्र से धोखा खाने के बाद आजीवन कुंवारी रहने का फैसला किया। लेकिन क्या सचमुच वह गुस्से की आग में चिरकुवांरी बनी रही या फिर प्रेमी शोणभद्र को दंडित करने का यही बेहतर उपाय लगा कि आत्मनिर्वासन की पीड़ा को पीते हुए स्वयं पर ही आघात किया जाए। नर्मदा की प्रेम-कथा लोकगीतों और लोककथाओं में अलग-अलग मिलती है लेकिन हर कथा का अंत कमोबेश वही कि शोणभद्र के नर्मदा की दासी जुहिला के साथ संबंधों के चलते नर्मदा नें अपना मुंह मोड़ लिया और उल्टी दिशा में चल पड़ी। सत्य और कथ्य का मिलन देखिए कि नर्मदा नदी विपरीत दिशा में ही बहती दिखाई देती है।

कथा 1:- नर्मदा और शोण भद्र की शादी होनें वाली थी। विवाह मंडप में बैठने से ठीक एन वक्त पर नर्मदा को पता चला कि शोणभद्र की दिलचस्पी उसकी दासी जुहिला (यह आदिवासी नदी मंडला के पास बहती है) में अधिक है। प्रतिष्ठत कुल की नर्मदा यह अपमान सहन ना कर सकी और मंडप छोड़कर उल्टी दिशा में चली गई। शोण भद्र को अपनी गलती का ऐहसास हुआ तो वह भी नर्मदा के पीछे भागा यह गुहार लगाते हुए' लौट आओ नर्मदा'...।लेकिन नर्मदा को नहीं लौटना था सो वह नहीं लौटी।

अब आप कथा का भौगोलिक सत्य देखिए कि सचमुच नर्मदा भारतीय प्रायद्वीप की दो प्रमुख नदियों गंगा और गोदावरी से विपरीत दिशा में बहती है यानी पूर्व से पश्चिम की ओर। कहते हैं आज भी नर्मदा एक बिंदू विशेष से शोण भद्र से अलग होती दिखाई पड़ती है। कथा की फलश्रुति यह भी है कि नर्मदा को इसीलिए चिरकुंवारी नदी कहा गया है और ग्रहों के किसी विशेष मेल पर स्वयं गंगा नदी भी यहां स्नान करने आती हैं। इस नदी को गंगा से भी पवित्र माना गया है।

मत्स्यपुराण में नर्मदा की महिमा इस तरह वर्णित है, ‘कनखल क्षेत्र में गंगा पवित्र है और कुरुक्षेत्र में सरस्वती। परन्तु गांव हो चाहे वन, नर्मदा सर्वत्र पवित्र है। यमुना का जल एक सप्ताह में, सरस्वती का तीन दिन में, गंगाजल उसी दिन और नर्मदा का जल उसी क्षण पवित्र कर देता है।’ एक अन्य प्राचीन ग्रन्थ में सप्त सरिताओं का गुणगान इस तरह है।

गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदा सिन्धु कावेरी जलेSस्मिन सन्निधिं कुरु।।

कथा 2 :-  इस कथा में नर्मदा को रेवा नदी और शोणभद्र को सोनभद्र के नाम से जाना गया है। नद यानी नदी का पुरुष रूप। (ब्रह्मपुत्र भी नदी नहीं 'नद' ही कहा जाता है।) बहरहाल यह कथा बताती है कि राजकुमारी नर्मदा राजा मेखल की पुत्री थी। राजा मेखल नें अपनी अत्यंत रूपसी पुत्री के लिए यह तय किया कि जो राजकुमार गुलबकावली के दुर्लभ पुष्प उनकी पुत्री के लिए लाएगा वे अपनी पुत्री का विवाह उसी के साथ संपन्न करेंगे। राजकुमार सोनभद्र गुलबकावली के फूल ले आए अत: उनसे राजकुमारी नर्मदा का विवाह तय हुआ।

नर्मदा अब तक सोनभद्र के दर्शन ना कर सकी थी लेकिन उसके रूप, यौवन और पराक्रम की कथाएं सुनकर मन ही मन वह भी उसे चाहनें लगी। विवाह होने में कुछ दिन शेष थे लेकिन नर्मदा से रहा ना गया उसनें अपनी दासी जुहिला के हाथों प्रेम संदेश भेजने की सोची। जुहिला को सुझी ठिठोली। उसनें राजकुमारी से उसके वस्त्राभूषण मांगे और चल पड़ी राजकुमार से मिलने। सोनभद्र के पास पहुंची तो राजकुमार सोनभद्र उसे ही नर्मदा समझने की भूल कर बैठा। जुहिला की ‍नियत में भी खोट आ गया। राजकुमार के प्रणय-निवेदन को वह ठुकरा ना सकी। इधर नर्मदा का सब्र का बांध टूटने लगा। दासी जुहिला के आने में देरी हुई तो वह स्वयं चल पड़ी सोनभद्र से मिलनें।

वहां पहुंचने पर सोनभद्र और जुहिला को साथ देखकर वह अपमान की भीषण आग में जल उठीं। तुरंत वहां से उल्टी दिशा में चल पड़ी फिर कभी ना लौटने के लिए। सोनभद्र अपनी गलती पर पछताता रहा लेकिन स्वाभिमान और विद्रोह की प्रतीक बनी नर्मदा पलट कर नहीं आई।

अब इस कथा का भौगोलिक सत्य देखिए कि जैसिंहनगर के ग्राम बरहा के निकट जुहिला (इस नदी को दुषित नदी माना जाता है, पवित्र नदियों में इसे शामिल नहीं किया जाता) का सोनभद्र नद से वाम-पार्श्व में दशरथ घाट पर संगम होता है और कथा में रूठी राजकुमारी नर्मदा कुंवारी और अकेली उल्टी दिशा में बहती दिखाई देती है। रानी और दासी के राजवस्त्र बदलने की कथा इलाहाबाद के पूर्वी भाग में आज भी प्रचलित है।

कथा 3 :- कई हजारों वर्ष पहले की बात है। नर्मदा जी नदी बनकर जन्मीं। सोनभद्र नद बनकर जन्मा। दोनों के घर पास थे। दोनों अमरकंट की पहाड़ियों में घुटनों के बल चलते। चिढ़ते-चिढ़ाते। हंसते-रुठते। दोनों का बचपन खत्म हुआ। दोनों किशोर हुए। लगाव और बढ़ने लगा। गुफाओं, पहाड़‍ियों में ऋषि-मुनि व संतों नें डेरे डाले। चारों और यज्ञ-पूजन होने लगा। पूरे पर्वत में हवन की पवित्र समिधाओं से वातावरण सुगंधित होने लगा। इसी पावन माहौल में दोनों जवान हुए। उन दोनों नें कसमें खाई। जीवन भर एक-दूसरे का साथ नहीं छोड़ने की। एक-दूसरे को धोखा नहीं देने की।

एक दिन अचानक रास्ते में सोनभद्र नें सामने नर्मदा की सखी जुहिला नदी आ धमकी। सोलह श्रृंगार किए हुए, वन का सौन्दर्य लिए वह भी नवयुवती थी। उसनें अपनी अदाओं से सोनभद्र को भी मोह लिया। सोनभद्र अपनी बाल सखी नर्मदा को भूल गया। जुहिला को भी अपनी सखी के प्यार पर डोरे डालते लाज ना आई। नर्मदा नें बहुत कोशिश की सोनभद्र को समझाने की। लेकिन सोनभद्र तो जैसे जुहिला के लिए बावरा हो गया था।

नर्मदा नें किसी ऐसे ही असहनीय क्षण में निर्णय लिया कि ऐसे धोखेबाज के साथ से अच्छा है इसे छोड़कर चल देना। कहते हैं तभी से नर्मदा नें अपनी दिशा बदल ली। सोनभद्र और जुहिला नें नर्मदा को जाते देखा। सोनभद्र को दुख हुआ। बचपन की सखी उसे छोड़कर जा रही थी। उसनें पुकारा- 'न...र...म...दा...रूक जाओ, लौट आओ नर्मदा।

लेकिन नर्मदा जी नें हमेंशा कुंवारी रहने का प्रण कर लिया। युवावस्था में ही सन्यासिनी बन गई। रास्ते में घनघोर पहाड़ियां आईं। हरे-भरे जंगल आए। पर वह रास्ता बनाती चली गईं। कल-कल छल-छल का शोर करती बढ़ती गईं। मंडला के आदिमजनों के इलाके में पहुंचीं। कहते हैं आज भी नर्मदा की परिक्रमा में कहीं-कहीं नर्मदा का करूण विलाप सुनाई पड़ता है।

नर्मदा नें बंगाल सागर की यात्रा छोड़ी और अरब सागर की ओर दौड़ीं। भौगोलिक तथ्य देखिए कि हमारे देश की सभी बड़ी नदियां बंगाल सागर में मिलती हैं लेकिन गुस्से के कारण नर्मदा अरब सागर में समा गई।

नर्मदा की कथा जनमानस में कई रूपों में प्रचलित है लेकिन चिरकुवांरी नर्मदा का सात्विक सौन्दर्य, चारित्रिक तेज और भावनात्मक उफान नर्मदा परिक्रमा के दौरान हर संवेदनशील मन महसूस करता है। कहनें को वह नदी रूप में हैं लेकिन चाहे-अनचाहे भक्त-गण उनका मानवीयकरण कर ही लेते हैं। पौराणिक कथा और यथार्थ के भौगोलिक सत्य का सुंदर सम्मिलन उनकी इस भावना को बल प्रदान करता है और वे कह उठते हैं ।
नमामि देवी नर्मदे।🙏🙏

શનિવાર, 2 જુલાઈ, 2022

मां नर्मदा परिक्रमा मार्ग।

पैदल परिक्रमा पथ के गाँव!

ओंकारेश्वर ६ किमी शिवकोठी, ६ किमी मोरटक्का, (खेड़ीघाट) दो रास्ते १.कटारआश्रम २. पेट्रोल पंप से माफी होते कटार आश्रम, ४ किमी टोंकसर (अन्न क्षेत्र) २ किमी पीतनगर, ४ किमी काँकरिया ६ किमी रावेरखेड़ी (बाजीराव समाधि) ४ किमी बकावाँ अन्न क्षेत्र, ३ किमी मरदाना, २ किमी नौगावाँ, ५ किमी तेली भट्याण (सियाराम बाबा), २ किमी रामकृष्ण हरि सेवा आश्रम अन्न क्षेत्र, ३ किमी ससावट, ३ किमी अमलाथ, ५ किमी लेपा, ६ माँकड़खेड़ा, ६ किमी कठोरा, ४ किमी बड़गाँव, २ किमी शालीवाहन, १ किमी नावड़ाटोड़ी अन्न क्षेत्र, ४ किमी ढालखेड़ा, ५ किमी बलगाँव, ५ खलघाट, १ किमी खलटाँका अन्न क्षेत्र, ५ किमी चिचली अन्न क्षेत्र, ५ किमी भोइन्दा, ३ किमी आभाली, ३ किमी केरवा, ३ किमी दवाणा, ५ लखनगाँव अन्न क्षेत्र, १५ चकेरी, ४ किमी अंजड़, ६ किमी बोरलाय १० किमी बड़वानी (जिला) ९ किमी बावनगजा (जैन तीर्थ) अन्न क्षेत्र, ७ किमी अंदराड़ा अन्न क्षेत्र, ९ किमी पाटी अन्न क्षेत्र, १९ किमी बोखराटा अन्न क्षेत्र, १० किमी अम्बापाड़ा (सदाव्रत), ७किमी बायगोर से पगडंडी रोड़ ४ किमी रानीपुरा, ४ किमी शिरडी, ३ किमी पिपरानी, २ किमी गौमुख (गरमपानी का कुंड) ३ किमी दरा, ४ किमी काकड़दा अन्न क्षेत्र, ६ किमी देवबारापाड़ा, ५ मांडवी, ३ किमी मांडवी बुजुर्ग, १० किमी धडगांव (राजू भाई टेलर व्यवस्था) ११ किमी मोजरा, ५ किमी खुटामोड़ी, ७ किमी काठी (गौतम पाडवी व्यवस्था) ७ किमी मुलगी, ५ किमी बिजरी गव्हाण अन्न क्षेत्र (छगन जी तड़वी,) जंगलमार्ग हेंडपंप के पास से ८ किमी पीपलखूटा, ४ किमी मोकास अन्न क्षेत्र, ८ किमी वड़फली अन्न क्षेत्र, ७ किमी कणजी, १० किमी माथासर अन्न क्षेत्र, १० किमी झरवाणी (गजानन आश्रम सेगांव अन्न क्षेत्र), १२ किमी गोरा (पुराना शूलपाणेश्वर मंदिर हरि धाम आश्रम) १३ किमी रामानन्द आश्रम मांगरोल, ५ किमी सेहराव, ३ किमी ओठलिया, ६ किमी रूड चौकड़ी, ( ३ किमी भीतर पोयचा नीलकंठ धाम स्वामिनारायण) १ किमी रूड गांव जलाराम आश्रम व्यवस्था, ८ शुकदेव व्यास पीठ, ५ किमी ओरी, २ किमी कोटेश्वर अन्न क्षेत्र, ४ किमी सिसोदरा, ४ किमी कार्तिक आश्रम कांदरोज, ३ किमी राजपरा, ३ किमी मिनवारा, ३ किमी वराछा, २ किमी असा (दगड़ू बाबा आश्रम), ३ किमी पाणेथा, ४ किमी वेलुगाम, २ किमी माताजी आश्रम अन्न क्षेत्र, ४ किमी गुप्त गोदावरी, २ किमी शुक्रेश्वर महादेव, ३ किमी मणिनागेश्वर, ३ किमी भालोद, ३ किमी प्राकड़, ७ किमी आविधा, ५ किमी लाडवा मंदिर अन्न क्षेत्र, ३ जगदीश मढ़ी, ८ किमी उचेड़िया, ५ किमी गुवाली, ३ किमी मांडवा, ३ किमी रोकड़िया हनुमान, १० किमी रामकुंड अंकलेश्वर, १० किमी बलबलाकुंड, ११ किमी हाँसोट सूर्य कुंड, १० किमी हनुमान टेकरी अन्न क्षेत्र, वमलेश्वर नाव द्वारा समुद्र पार (खुशाल भाई पटेल सरपंच) यहाँ दक्षिण तट समाप्त!

समुद्र से अमरकंटक की ओर उत्तर तट

मीठी तलाई ३ किमी अम्बेठा, १० किमी सुवा आश्रम, ५ किमी कोलियाद, ७ भेसली, ८ किमी नवेठा (अवधूत आश्रम), ४ किमी भाड़भूतेश्वर (केवट आश्रम), ३ टीवी ४ दसाण, ३ बरवाड़ा ४ कुकरवाड़ा ४ भरुच (नीलकंठ आश्रम) झाड़ेश्वर, १३ मांगरोल (शशि बेन आश्रम) २ दत्त मढ़ी, ४ अंगारेश्वर, २ धर्म शीला, ३ झणोर, ३ नांद कबीर आश्रम, ४ सोमज ढेलवाड़ा, ३ ओज, ६ मोटी कोरल ५ नारेश्वर (रंगअवधूत धाम) २ सायर, ३ कहोणा, १५ वालेश्वर, २ हरिओम आश्रम, २ सुराश्या माल, ५ शिनोर, ७ अनुसुइया आश्रम, ३ मोलेठा, ५ गुप्तेश्वर आश्रम, ४ चांदोद, ४ कुबेर भंडारी करनाळी, १४ तिलकवाड़ा, १२ गरूड़ेश्वर, ५ गभाणा ७ झरिया, (केवडिया सरदार सरोवर स्टेच्यू ऑफ यूनिटी) ९ छोटी अम्बाजी, १२ बोरीयाद, ४ वगाच, १० रेवड़िया आश्रम, १४ कवाँट, (म. प्र.) १४ छकतला, से ३३ किमी बेहड़ा हनुमान मंदिर (बीच में आने वाले गांव क्रमशः अजपाई, आमला, अक्कलतरा, कोसारिया, अट्ठा, पीपरी, बेहड़ा) ११ कुलवट, ४ कवड़ा हनुमान आश्रम, १३ डही, ४ अतरसुमा, ६ बड़वान्या, ४ पड़ियाल, ६ सुसारी से कुक्षी बायपास होते ११ अम्बाड़ा, ४ धुलसर अन्नक्षेत्र, ३ लोहारी ७ सिंघाना शिव मंदिर, ६ बोरूद, ४ देदला ६ मनावर बंकनाथ मंदिर, टोकी, भानपुरा, छनोरा, उमरबन (कुल दूरी २३)व्यवस्था, ९ सुराणी, १० नीलकंठेश्वर (माण्डव) ५ रेवा कंड ७ किमी बगवान्या (नर्मदा आश्रम) १२ धामनोद, ९ खराड़ी, ५ महेश्वर घाट, (मण्डलेश्वर) १२ धरगाँव २२ बंजारी बड़दिया अन्नक्षेत्र, १० बड़वाह, ८ सुलगाँव, जंगलमार्ग ९ कुंडी, ३ वड़ेल, ३ मेहंदी खेड़ा, ६ तराण्या, ९ पीपरी वाल्मीकि आश्रम, ४ रतनपुर, ४ बावड़ीखेड़ा, ७ जयंतीमाता झरना, जंगलमार्ग में २३ पामाखेड़ी, १२ धर्मेश्वर आश्रम, ४ बाई जगवाड़ा,५ नामनपुर ५ टिपरास, ४ मिरजापुर इमलीघाट, २ तमखाणा २ सिराल्या, ९ डावठा (जगदीश भाई अन्नक्षेत्र) ९ नेमावर दादूदयाल आश्रम, कुड़गांव, तुरनाल, तन्यागांव, तीतरी, करोड़, बीजलगांव नर्मदा मंदिर तक कुल दूरी १६ किमी, पीपलनेरिया, छीपानेर, रानीपुरा, चावस्या खेड़ी, सातदेव तक कुल दूरी १२ किमी, सीलकंठ, नीलकंठ, चनेठी, मंजली (व्यवस्था), खलगांव, बावरी, जोजवा, मट्ठागांव, ठप्पर, नेहलाई, रेवगांव तक कुल दूरी २९ किमी, ४ मरदानपुरा, ४ आवलीघाट, ९ तालपुरा, १० होलीपुरा, ३ सततुमड़ी, २ नीनोर, १२ पीली कटार, ५ बुधनी (आश्रम) ११ बान्दरा भान, १ जहाजपुर, ५ शाहगंज चीचली (आश्रम),५ बनेठा, ५ सुपाड़िया, २ हथनोर डोबी, ३ सरदार नगर, ३ जैत २ नारायण पुरा, ३ नांदनेर, ३ सुमनखेड़ा आश्रम, ६ भारकच्छ, २ गडरवास, ७ सनखेड़ा, १५ बगलखेड़ा (वानखेड़ी आश्रम) ४ सत्रावन ५ डूमर १० मांगरोल, ८ बरहा (सीताराम आश्रम) २ सुभाली, ४ केतुधान (शनि आश्रम) ३ मोहलखेड़ा, ९ बोरास (अन्नक्षेत्र) १३ अंघोरा स्वामी समर्थ आश्रम) ४ पतई़घाट, ३ शुक्लेश्वर, २ रिछावर, ७ टिमरावन, ६ हीरापुर, ६ करोंदी, ५ कतई, २ बेलथारी, ३ सीमरिया, २ झीरवी, ४ छतरपुर, २ खेड़ी खुर्द, १२ बरमान घाट आश्रम, २ मीढली, ५ हीरणपुर, ५ गुरसी, ५ रामपुरा आश्रम, ४ केरपाणी, ५ पथोरा, २ बारूखेडा, ४ मुरगाखेड़ा, ३ डोंगरगांव, १२ धुमखेड़ा आश्रम, ३ जोगीपुरा, ३ पावला, २ बरखेड़ी, ४ वरवठी, ५ खुणा, १४ सर्रा आश्रम, २ कुसली, ८ नीमखेड़ा, २ झांसीघाट, ८ शाहपरा, ४ शीतलपुर, २ जल्हेरीघाट, ४ सिद्धघाट, ४ पीपरिया रामघाट गोवत्स आश्रम, ८ भेड़ाघाट, ४ गोपालपुरा, २ लम्हेटा सरस्वती घाट, १२ ग्वारीघाट, २ कालीआश्रम, १० बरेला (आरबीएस पेट्रोल पंप पर व्यवस्था) ८ अमरकंटक फाटा ७ धनपुरी आश्रम, १० मनेरी माता आश्रम, २ गोरामबाबा चौसठ योगिनी मंदिर, १२ बंजारी माता, ३ हाथीतारा, २ गुदलई अन्नक्षेत्र, ४ भीखमपुर, ३ बिझौली, ३ विसौरा, ३ मानिकपुर आश्रम, ५ बिछिया, ३ कटंगी, ३ बजरंगकुटी, भदवाड़ा घाट शहपुरा (व्यवस्था), १ करोंदी, ६ शहपरा, ७ उत्कृष्ट काशी धर्मशाला वरगांव, ४ अमठेड़ा, ३ बरझड़, ४ अमेठा, ३ डोंगरिया (चौबे धर्मशाला) ७ आनाखेड़ा आश्रम, ५ विक्रमपुर, ९ गणेश पुरी(अजय साल) ५ शाहपुरा ९ जोगीटिकरिया, १२ रामघाट आश्रम, ४ रूसी माल, ५ दूधीघाट, ९ टेड़ी संगम चंदन घाट, ३ लालपुर, ३ बसंत पुर, ४ कंचनपुर आश्रम, २ शिवाला घाट, ५ ठाड़ पत्थर, ४ देवरी, ४ दमहेड़ी, ५ सलबारी, हेमसिंह मरावी सेवादार, ३ बिलासपुर, ५ पढरिया, ५ मोहदी (हरिशंकर पँवार घर सेवा), ७ हर्रईटोला, ५ खेड़ी सेमल, ५ दमगड़, ५ कपिलधारा, ५ रामकृष्ण कुटीर, ३ अमरकंटक (मृत्युंजय आश्रम) उत्तर तट समाप्त!

अमरकंटक (दक्षिण तट प्रारंभ) 
२ किमी माई की बगिया (उद्गम स्थल) १ किमी सोनमूढ़ा १ रेवा कुंड, ५ कबीर चबूतरा ८ किमी जगतपुर, ८ करंजिया आश्रम, ४ राम नगर, ३ अमलडीहा, ५ रूसा, ८ गोरखपुर, ९ मोहतरा आश्रम, ६ गाढ़ा सराई, ३ सागरटोला, ५ बोंदरगांव, २ सुनिया महर ५ खर गहना, ४ कुंडा हनुमान मंदिर, ९ किमी डिंडोरी रामआश्रम, २८ किमी राई, ७ हर्रा, १३ चावी व्यवस्था, ४ डेडिया, १ खाले ठिठोरी, ८ मोहगांव, १५ देवगांव बूढ़ी नदी संगम, ५ बिलगांव हनुमान मंदिर, ११ रामनगर, ९ मधुपुरी, २ घुघरा (नहर मार्ग से सूर्य कुंड), २ महाराजपुर, सड़कमार्ग ४ किमी अग्रवाल क्रशर व्यवस्था, २० बख्शी, ३ मसूर थावरी, २ भिलाई, ५ मोहगांव, ८ पहाड़ी गांव, ७ धनसोर, ५ बालपुर, ४ मेहताराय, ३ दरोड़कला, ३ कहानी, ३ मलखेड़ा, ४ सहसना, ५ सिहोरा, २ बुधवानी, ७ लखनादौन (सौरभ तिवारी व्यवस्था) १३ हनुमान मंदिर पिपरिया, ६ परासिया बंजारी माता, ५ मोराबीबी, (फारेस्ट डीपो) ३ मूंगवानी, ५ देवनगर, ४ बकोरी, ७ बचई, १६ नरसिंहगढ़, १६ करेली, ४ गढ़ेसरा, २ बनेसू, ८ करपगांव, १० बरहासू, १६ गडरवाड़ा, ४ कामली शनि मंदिर, २१ मालनवाड़ा, १० बनखेड़ी, २ वाचावानी, १७ पिपरिया, ४ हनुमान मंदिर ६ शोभापुर, १० करनपुर आश्रम, ४ सोहागपुर, १६ गुराड़ी, ११ बाबई, २२ होशंगाबाद नागेश्वर मंदिर व्यवस्था, ५ डोंगरवाड़ा, 
५ रंडाल, ९ पोकसर, ३ खरखेड़ी घाट, १२ आवलीघाट, १७ बावरी, १२ भिलाड़िया घाट, ५ हमीरपुरा, १० गोरागांव, ५ तजपुरा, ३ हनुमान मंदिर, ३ करताना, ६ गोंदागांव, ४ सनखेड़ी, ९ हरदा, ९ मक्खनभोग, ४ मसनगांव, ३ काकरिया, ५ मादला, ३ मुहालकला, ७ पीपरवड़, ४ पोखरनी, ९ दगड़खेड़ी, ९ धारखेड़ी, १६ छनेरा, ६ चारूखेड़ा (२ किमी भीतर मनरंगगिरी समाधि), ५ साडला, ५ माडला, ३ करोली, ५ सोम गांव, ५ सिंगाजी, २ किमी भीतर सिंगाजी समाधि, ६ बीड़, ५ मूंदी, ६ भमोरी, ६ जलवा बुजुर्ग, ५ देवला खुटला, ९ अटूट खास, १० हाथियाबाबा आश्रम, नहर मार्ग से १७ किमी ओंकारेश्वर 
परिक्रमा पूर्ण । 
नर्मदे हर । हर हर महादेव।
🙏🙏🙏🙏

ગુરુવાર, 7 એપ્રિલ, 2022

प्रभु श्री रामजी का वनवास मार्ग

कुछ लोग राम को काल्पनिक मानते है वो सबूत देख ले 14 वर्ष के वनवास में श्रीराम प्रमुख रूप से 17 जगह रुके, देखिए यात्रा का नक्शा
प्रभु श्रीराम को 14 वर्ष का वनवास हुआ। इस वनवास काल में श्रीराम ने कई ऋषि-मुनियों से शिक्षा और विद्या ग्रहण की, तपस्या की और भारत के आदिवासी, वनवासी और तमाम तरह के भारतीय समाज को संगठित कर उन्हें धर्म के मार्ग पर चलाया। संपूर्ण भारत को उन्होंने एक ही विचारधारा के सूत्र में बांधा, लेकिन इस दौरान उनके साथ कुछ ऐसा भी घटा जिसने उनके जीवन को बदल कर रख दिया।

 रामायण में उल्लेखित और अनेक अनुसंधानकर्ताओं के अनुसार जब भगवान राम को वनवास हुआ तब उन्होंने अपनी यात्रा अयोध्या से प्रारंभ करते हुए रामेश्वरम और उसके बाद श्रीलंका में समाप्त की। इस दौरान उनके साथ जहां भी जो घटा उनमें से 200 से अधिक घटना स्थलों की पहचान की गई है।

जाने-माने इतिहासकार और पुरातत्वशास्त्री अनुसंधानकर्ता डॉ. राम अवतार ने श्रीराम और सीता के जीवन की घटनाओं से जुड़े ऐसे 200 से भी अधिक स्थानों का पता लगाया है, जहां आज भी तत्संबंधी स्मारक स्थल विद्यमान हैं, जहां श्रीराम और सीता रुके या रहे थे। वहां के स्मारकों, भित्तिचित्रों, गुफाओं आदि स्थानों के समय-काल की जांच-पड़ताल वैज्ञानिक तरीकों से की। आओ जानते हैं कुछ प्रमुख स्थानों के नाम..

1.तमसा नदी : अयोध्या से 20 किमी दूर है तमसा नदी। यहां पर उन्होंने नाव से नदी पार की।

2.श्रृंगवेरपुर तीर्थ : प्रयागराज से 20-22 किलोमीटर दूर वे श्रृंगवेरपुर पहुंचे, जो निषादराज गुह का राज्य था। यहीं पर गंगा के तट पर उन्होंने केवट से गंगा पार करने को कहा था। श्रृंगवेरपुर को वर्तमान में सिंगरौर कहा जाता है।

 3.कुरई गांव : सिंगरौर में गंगा पार कर श्रीराम कुरई में रुके थे।

4.प्रयाग : कुरई से आगे चलकर श्रीराम अपने भाई लक्ष्मण और पत्नी सहित प्रयाग पहुंचे थे। प्रयाग को वर्तमान में प्रयागराज कहा जाता है। 

5.चित्रकूणट : प्रभु श्रीराम ने प्रयाग संगम के समीप यमुना नदी को पार किया और फिर पहुंच गए चित्रकूट। चित्रकूट वह स्थान है, जहां राम को मनाने के लिए भरत अपनी सेना के साथ पहुंचते हैं। तब जब दशरथ का देहांत हो जाता है। भारत यहां से राम की चरण पादुका ले जाकर उनकी चरण पादुका रखकर राज्य करते हैं।

6.सतना : चित्रकूट के पास ही सतना (मध्यप्रदेश) स्थित अत्रि ऋषि का आश्रम था। हालांकि अनुसूइया पति महर्षि अत्रि चित्रकूट के तपोवन में रहा करते थे, लेकिन सतना में 'रामवन' नामक स्थान पर भी श्रीराम रुके थे, जहां ऋषि अत्रि का एक ओर आश्रम था।

7.दंडकारण्य: चित्रकूट से निकलकर श्रीराम घने वन में पहुंच गए। असल में यहीं था उनका वनवास। इस वन को उस काल में दंडकारण्य कहा जाता था। मध्यप्रदेश, छत्तीसगढ़ और महाराष्ट्र के कुछ क्षेत्रों को मिलाकर दंडकाराण्य था। दंडकारण्य में छत्तीसगढ़, ओडिशा एवं आंध्रप्रदेश राज्यों के अधिकतर हिस्से शामिल हैं। दरअसल, उड़ीसा की महानदी के इस पास से गोदावरी तक दंडकारण्य का क्षेत्र फैला हुआ था। इसी दंडकारण्य का ही हिस्सा है आंध्रप्रदेश का एक शहर भद्राचलम। गोदावरी नदी के तट पर बसा यह शहर सीता-रामचंद्र मंदिर के लिए प्रसिद्ध है। यह मंदिर भद्रगिरि पर्वत पर है। कहा जाता है कि श्रीराम ने अपने वनवास के दौरान कुछ दिन इस भद्रगिरि पर्वत पर ही बिताए थे। स्थानीय मान्यता के मुताबिक दंडकारण्य के आकाश में ही रावण और जटायु का युद्ध हुआ था और जटायु के कुछ अंग दंडकारण्य में आ गिरे थे। ऐसा माना जाता है कि दुनियाभर में सिर्फ यहीं पर जटायु का एकमात्र मंदिर है।

8.पंचवटी नासिक : दण्डकारण्य में मुनियों के आश्रमों में रहने के बाद श्रीराम अगस्त्य मुनि के आश्रम गए। यह आश्रम नासिक के पंचवटी क्षे‍त्र में है जो गोदावरी नदी के किनारे बसा है। यहीं पर लक्ष्मण ने शूर्पणखा की नाक काटी थी। राम-लक्ष्मण ने खर व दूषण के साथ युद्ध किया था। गिद्धराज जटायु से श्रीराम की मैत्री भी यहीं हुई थी। वाल्मीकि रामायण, अरण्यकांड में पंचवटी का मनोहर वर्णन मिलता है।

9.सर्वतीर्थ : नासिक क्षेत्र में शूर्पणखा, मारीच और खर व दूषण के वध के बाद ही रावण ने सीता का हरण किया और जटायु का भी वध किया था जिसकी स्मृति नासिक से 56 किमी दूर ताकेड गांव में 'सर्वतीर्थ' नामक स्थान पर आज भी संरक्षित है। जटायु की मृत्यु सर्वतीर्थ नाम के स्थान पर हुई, जो नासिक जिले के इगतपुरी तहसील के ताकेड गांव में मौजूद है। इस स्थान को सर्वतीर्थ इसलिए कहा गया, क्योंकि यहीं पर मरणासन्न जटायु ने सीता माता के बारे में बताया। रामजी ने यहां जटायु का अंतिम संस्कार करके पिता और जटायु का श्राद्ध-तर्पण किया था। इसी तीर्थ पर लक्ष्मण रेखा थी।

10.पर्णशाला: पर्णशाला आंध्रप्रदेश में खम्माम जिले के भद्राचलम में स्थित है। रामालय से लगभग 1 घंटे की दूरी पर स्थित पर्णशाला को 'पनशाला' या 'पनसाला' भी कहते हैं। पर्णशाला गोदावरी नदी के तट पर स्थित है। मान्यता है कि यही वह स्थान है, जहां से सीताजी का हरण हुआ था। हालांकि कुछ मानते हैं कि इस स्थान पर रावण ने अपना विमान उतारा था। इस स्थल से ही रावण ने सीता को पुष्पक विमान में बिठाया था यानी सीताजी ने धरती यहां छोड़ी थी। इसी से वास्तविक हरण का स्थल यह माना जाता है। यहां पर राम-सीता का प्राचीन मंदिर है।

11.तुंगभद्रा : सर्वतीर्थ और पर्णशाला के बाद श्रीराम-लक्ष्मण सीता की खोज में तुंगभद्रा तथा कावेरी नदियों के क्षेत्र में पहुंच गए। तुंगभद्रा एवं कावेरी नदी क्षेत्रों के अनेक स्थलों पर वे सीता की खोज में गए।

12.शबरी का आश्रम : तुंगभद्रा और कावेरी नदी को पार करते हुए राम और लक्ष्‍मण चले सीता की खोज में। जटायु और कबंध से मिलने के पश्‍चात वे ऋष्यमूक पर्वत पहुंचे। रास्ते में वे पम्पा नदी के पास शबरी आश्रम भी गए, जो आजकल केरल में स्थित है। शबरी जाति से भीलनी थीं और उनका नाम था श्रमणा। 'पम्पा' तुंगभद्रा नदी का पुराना नाम है। इसी नदी के किनारे पर हम्पी बसा हुआ है। पौराणिक ग्रंथ 'रामायण' में हम्पी का उल्लेख वानर राज्य किष्किंधा की राजधानी के तौर पर किया गया है। केरल का प्रसिद्ध 'सबरिमलय मंदिर' तीर्थ इसी नदी के तट पर स्थित है।

13.ऋष्यमूक पर्वत : मलय पर्वत और चंदन वनों को पार करते हुए वे ऋष्यमूक पर्वत की ओर बढ़े। यहां उन्होंने हनुमान और सुग्रीव से भेंट की, सीता के आभूषणों को देखा और श्रीराम ने बाली का वध किया। ऋष्यमूक पर्वत वाल्मीकि रामायण में वर्णित वानरों की राजधानी किष्किंधा के निकट स्थित था। ऋष्यमूक पर्वत तथा किष्किंधा नगर कर्नाटक के हम्पी, जिला बेल्लारी में स्थित है। पास की पहाड़ी को 'मतंग पर्वत' माना जाता है। इसी पर्वत पर मतंग ऋषि का आश्रम था जो हनुमानजी के गुरु थे।

14.कोडीकरई : हनुमान और सुग्रीव से मिलने के बाद श्रीराम ने वानर सेना का गठन किया और लंका की ओर चल पड़े। तमिलनाडु की एक लंबी तटरेखा है, जो लगभग 1,000 किमी तक विस्‍तारित है। कोडीकरई समुद्र तट वेलांकनी के दक्षिण में स्थित है, जो पूर्व में बंगाल की खाड़ी और दक्षिण में पाल्‍क स्‍ट्रेट से घिरा हुआ है। यहां श्रीराम की सेना ने पड़ाव डाला और श्रीराम ने अपनी सेना को कोडीकरई में एकत्रित कर विचार विमर्ष किया। लेकिन राम की सेना ने उस स्थान के सर्वेक्षण के बाद जाना कि यहां से समुद्र को पार नहीं किया जा सकता और यह स्थान पुल बनाने के लिए उचित भी नहीं है, तब श्रीराम की सेना ने रामेश्वरम की ओर कूच किया।

15..रामेश्‍वरम : रामेश्‍वरम समुद्र तट एक शांत समुद्र तट है और यहां का छिछला पानी तैरने और सन बेदिंग के लिए आदर्श है। रामेश्‍वरम प्रसिद्ध हिन्दू तीर्थ केंद्र है। महाकाव्‍य रामायण के अनुसार भगवान श्रीराम ने लंका पर चढ़ाई करने के पहले यहां भगवान शिव की पूजा की थी। रामेश्वरम का शिवलिंग श्रीराम द्वारा स्थापित शिवलिंग है।

16.धनुषकोडी : वाल्मीकि के अनुसार तीन दिन की खोजबीन के बाद श्रीराम ने रामेश्वरम के आगे समुद्र में वह स्थान ढूंढ़ निकाला, जहां से आसानी से श्रीलंका पहुंचा जा सकता हो। उन्होंने नल और नील की मदद से उक्त स्थान से लंका तक का पुनर्निर्माण करने का फैसला लिया। धनुषकोडी भारत के तमिलनाडु राज्‍य के पूर्वी तट पर रामेश्वरम द्वीप के दक्षिणी किनारे पर स्थित एक गांव है। धनुषकोडी पंबन के दक्षिण-पूर्व में स्थित है। धनुषकोडी श्रीलंका में तलैमन्‍नार से करीब 18 मील पश्‍चिम में है।
इसका नाम धनुषकोडी इसलिए है कि यहां से श्रीलंका तक वानर सेना के माध्यम से नल और नील ने जो पुल (रामसेतु) बनाया था उसका आकार मार्ग धनुष के समान ही है। इन पूरे इलाकों को मन्नार समुद्री क्षेत्र के अंतर्गत माना जाता है। धनुषकोडी ही भारत और श्रीलंका के बीच एकमात्र स्‍थलीय सीमा है, जहां समुद्र नदी की गहराई जितना है जिसमें कहीं-कहीं भूमि नजर आती है।

17.'नुवारा एलिया' पर्वत श्रृंखला : वाल्मीकिय-रामायण अनुसार श्रीलंका के मध्य में रावण का महल था। 'नुवारा एलिया' पहाड़ियों से लगभग 90 किलोमीटर दूर बांद्रवेला की तरफ मध्य लंका की ऊंची पहाड़ियों के बीचोबीच सुरंगों तथा गुफाओं के भंवरजाल मिलते हैं। यहां ऐसे कई पुरातात्विक अवशेष मिलते हैं जिनकी कार्बन डेटिंग से इनका काल निकाला गया है।

श्रीलंका में नुआरा एलिया पहाड़ियों के आसपास स्थित रावण फॉल, रावण गुफाएं, अशोक वाटिका, खंडहर हो चुके विभीषण के महल आदि की पुरातात्विक जांच से इनके रामायण काल के होने की पुष्टि होती है। आजकल भी इन स्थानों की भौगोलिक विशेषताएं, जीव, वनस्पति तथा स्मारक आदि बिलकुल वैसे ही हैं जैसे कि रामायण में वर्णित किए गए हैं।

श्रीवाल्मीकि ने रामायण की संरचना श्रीराम के राज्याभिषेक के बाद वर्ष 5075 ईपू के आसपास की होगी (1/4/1 -2)। श्रुति स्मृति की प्रथा के माध्यम से पीढ़ी-दर-पीढ़ी परिचलित रहने के बाद वर्ष 1000 ईपू के आसपास इसको लिखित रूप दिया गया होगा। इस निष्कर्ष के बहुत से प्रमाण मिलते हैं। रामायण की कहानी के संदर्भ निम्नलिखित रूप में उपलब्ध हैं-

* कौटिल्य का अर्थशास्त्र (चौथी शताब्दी ईपू)

* बौ‍द्ध साहित्य में दशरथ जातक (तीसरी शताब्दी ईपू)

* कौशाम्बी में खुदाई में मिलीं टेराकोटा (पक्की मिट्‍टी) की मूर्तियां (दूसरी शताब्दी ईपू)

* नागार्जुनकोंडा (आंध्रप्रदेश) में खुदाई में मिले स्टोन पैनल (तीसरी शताब्दी)

* नचार खेड़ा (हरियाणा) में मिले टेराकोटा पैनल (चौथी शताब्दी)

* श्रीलंका के प्रसिद्ध कवि कुमार दास की काव्य रचना 'जानकी हरण' (सातवीं शताब्दी)

संदर्भ ग्रंथ :
1. वाल्मीकि रामायण
2. वैद युग एवं रामायण काल की ऐतिहासिकता l

શનિવાર, 19 માર્ચ, 2022

क्या शिवलिंग रेडिएटर हैं?

क्या शिवलिंग रेडिएटर हैं?

हाँ 100% सच!!

भारत का रेडियो एक्टिविटी मैप उठाएं, हैरान रह जाएंगे आप! भारत सरकार की परमाणु भट्टी के बिना सभी ज्योतिर्लिंग स्थलों में सर्वाधिक विकिरण पाया जाता है।

शिवलिंग और कुछ नहीं परमाणु भट्टे हैं, इसीलिए उन पर जल चढ़ाया जाता है, ताकि वे शांत रहें।

महादेव के सभी पसंदीदा भोजन जैसे बिल्वपत्र, अकामद, धतूरा, गुड़ आदि सभी परमाणु ऊर्जा सोखने वाले हैं।

क्योंकि शिवलिंग पर पानी भी रिएक्टिव होता है इसलिए ड्रेनेज ट्यूब क्रॉस नहीं होती।

भाभा अनुभट्टी की संरचना भी शिवलिंग की तरह है।

नदी के बहते जल के साथ ही शिवलिंग पर चढ़ाया गया जल औषधि का रूप लेता है।

इसीलिए हमारे पूर्वज हमसे कहा करते थे कि महादेव शिवशंकर नाराज हो गए तो अनर्थ आ जाएगा।

देखें कि हमारी परंपराओं के पीछे विज्ञान कितना गहरा है।

जिस संस्कृति से हम पैदा हुए, वही सनातन है।

विज्ञान को परंपरा का आधार पहनाया गया है ताकि यह प्रवृत्ति बने और हम भारतीय हमेशा वैज्ञानिक जीवन जीते रहें।

आपको जानकर हैरानी होगी कि भारत में केदारनाथ से रामेश्वरम तक एक ही सीधी रेखा में बने महत्वपूर्ण शिव मंदिर हैं। आश्चर्य है कि हमारे पूर्वजों के पास ऐसी कौन सी विज्ञान और तकनीक थी जो हम आज तक समझ नहीं पाए? उत्तराखंड के केदारनाथ, तेलंगाना के कालेश्वरम, आंध्र प्रदेश के कालेश्वर, तमिलनाडु के एकम्बरेश्वर, चिदंबरम और अंत में रामेश्वरम मंदिर 79°E 41'54" रेखा की सीधी रेखा में बने हैं।

ये सभी मंदिर प्रकृति के 5 तत्वों में लैंगिक अभिव्यक्ति दिखाते हैं जिन्हें हम आम भाषा में पंचभूत कहते हैं। पंचभूत का अर्थ है पृथ्वी, जल, अग्नि, गैस और अवकाश। इन पांच सिद्धांतों के आधार पर इन पांच शिवलिंगों की स्थापना की गई है।

तिरुवनैकवाल मंदिर में पानी का प्रतिनिधित्व है,
आग का प्रतिनिधित्व तिरुवन्नामलाई में है,
काल्हस्ती में पवन दिखाई जाती है,
कांचीपुरम और अंत में पृथ्वी का प्रतिनिधित्व हुआ
चिदंबरम मंदिर में अवकाश या आकाश का प्रतिनिधित्व!

वास्तुकला-विज्ञान-वेदों का अद्भुत समागम दर्शाते हैं ये पांच मंदिर

भौगोलिक दृष्टि से भी खास हैं ये मंदिर इन पांच मंदिरों का निर्माण योग विज्ञान के अनुसार किया गया है और एक दूसरे के साथ एक विशेष भौगोलिक संरेखण में रखा गया है। इसके पीछे कोई विज्ञान होना चाहिए जो मानव शरीर को प्रभावित करे।

मंदिरों का निर्माण लगभग पांच हजार साल पहले हुआ था, जब उन स्थानों के अक्षांश को मापने के लिए उपग्रह तकनीक उपलब्ध नहीं थी। तो फिर पांच मंदिर इतने सटीक कैसे स्थापित हो गए? इसका जवाब भगवान ही जाने।

केदारनाथ और रामेश्वरम की दूरी 2383 किमी है। लेकिन ये सभी मंदिर लगभग एक समानान्तर रेखा में हैं। आखिरकार, यह आज भी एक रहस्य ही है, किस तकनीक से इन मंदिरों का निर्माण हजारों साल पहले समानांतर रेखाओं में किया गया था।

श्रीकालहस्ती मंदिर में छिपा दीपक बताता है कि यह हवा में एक तत्व है। तिरुवनिक्का मंदिर के अंदर पठार पर पानी के स्प्रिंग संकेत देते हैं कि वे पानी के अवयव हैं। अन्नामलाई पहाड़ी पर बड़े दीपक से पता चलता है कि यह एक अग्नि तत्व है। कांचीपुरम की रेती आत्म तत्व पृथ्वी तत्व और चिदंबरम की असहाय अवस्था भगवान की असहायता अर्थात आकाश तत्व की ओर संकेत करती है।

अब यह कोई आश्चर्य नहीं है कि दुनिया के पांच तत्वों का प्रतिनिधित्व करने वाले पांच लिंगों को सदियों पहले एक ही पंक्ति में स्थापित किया गया था।

हमें अपने पूर्वजों के ज्ञान और बुद्धिमत्ता पर गर्व होना चाहिए कि उनके पास विज्ञान और तकनीक थी जिसे आधुनिक विज्ञान भी नहीं पहचान सका।

माना जाता है कि सिर्फ ये पांच मंदिर ही नहीं बल्कि इस लाइन में कई मंदिर होंगे जो केदारनाथ से रामेश्वरम तक सीधी लाइन में आते हैं। इस पंक्ति को 'शिवशक्ति अक्षरेखा' भी कहते हैं, शायद ये सभी मंदिर 81.3119° ई में आने वाली कैलास को देखते हुए बने हैं!?

इसका जवाब सिर्फ भगवान शिव ही जानते हैं

आश्चर्यजनक कथा 'महाकाल' उज्जैन में शेष ज्योतिर्लिंग के बीच संबंध (दूरी) देखें।

उज्जैन से सोमनाथ - 777 किमी

उज्जैन से ओंकारेश्वर - 111 किमी

उज्जैन से भीमाशंकर - 666 किमी

उज्जैन से काशी विश्वनाथ - 999 किमी

उज्जैन से मल्लिकार्जुन - 999 किमी

उज्जैन से केदारनाथ - 888 किमी

उज्जैन से त्र्यंबकेश्वर - 555 किमी

उज्जैन से बैजनाथ - 999 किमी

उज्जैन से रामेश्वरम - 1999 किमी

उज्जैन से घृष्णेश्वर - 555 किमी

हिंदू धर्म में कुछ भी बिना कारण के नहीं किया जाता है।
सनातन धर्म में हजारों वर्षों से माने जाने वाले उज्जैन को पृथ्वी का केंद्र माना जाता है। इसलिए उज्जैन में सूर्य और ज्योतिष की गणना के लिए लगभग 2050 वर्ष पूर्व मानव निर्मित उपकरण बनाए गए थे।

और जब एक अंग्रेज वैज्ञानिक ने 100 साल पहले पृथ्वी पर एक काल्पनिक रेखा (कर्क) बनाई तो उसका मध्य भाग उज्जैन गया। उज्जैन में आज भी वैज्ञानिक सूर्य और अंतरिक्ष की जानकारी लेने आते हैं।

મંગળવાર, 11 જાન્યુઆરી, 2022

શુકન કે અપશુકન ? વિચારો !

તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...

સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :
જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.
શનિવારે માથામાં તેલ ન નખાય :
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ. એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.
એના પગલા ખરાબ છે :
દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા , સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :
ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક , ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન –અપશુકન જેવું કંઈ હોતું નથી.
ઉલ્ટા પડેલા ચંપલ :
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.
બિલાડી આડી ઉતરે છે :
આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ?માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? 
ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! 
ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘ કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

એક છીંક આવે તો ‘ ના’ અને બે છીંક આવે તો ‘હા’ :
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?
મુહૂર્ત જોવડાવવામાં આવે છે :
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.
વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.
કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો , હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !
આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.
“‘ ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.” આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે.

મંગળવાર, 23 નવેમ્બર, 2021

પરિચય : રાજપીપલા એક રજવાડું

રાજપીપળા સંસ્થાન

રાજપીપલા રજવાડું સંપૂર્ણ આંતરિક અધિકારક્ષેત્ર ધરાવતું દેશી રજવાડું હતું. તેમાં ગોહિલ રાજપૂત વંશ દ્વારા આશરે 1340 થી 1948 સુધી 600 વર્ષથી વધુ સમય સુધી શાસન હતું. તે  રેવાકાંઠા એજન્સીનું સૌથી મોટું રાજ્ય અને એકમાત્ર પ્રથમ-વર્ગનું રાજ્ય હતું. ગુજરાત રાજ્યમાં ( કાઠિયાવાડ અથવા સૌરાષ્ટ્રથી અલગ), રાજપીપળા રજવાડું કદ અને મહત્વની દ્રષ્ટિએ વડોદરા (બરોડા સ્ટેટ) પછી બીજા ક્રમે હતું. રાજપીપળાનો ગોહિલ રાજપૂત વંશ મધ્યકાળ દરમિયાન અમદાવાદના સુલતાનો અને મુઘલોના આક્રમણ તથા આધુનિક સમયગાળામાં વડોદરાના ગાયકવાડ અને અંગ્રેજ શાસનથી બચવામાં સફળ રહ્યો હતો. 10 જૂન 1948 ના રોજ ભારતમાં વિલય થયો ત્યા સુધીમાં સમકાલીન માળખાગત સુવિધાઓ, નીતિઓ અને પદ્ધતિઓ સાથે સુસંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યુ હતુ.

➻વિસ્તાર
 • 1941 3,929 km2 (1,517 sq mi)
➻વસ્તી
 • 1941 249032
➻ઇતિહાસ
 • સ્થાપના 1340
• સ્વતંત્ર ભારતમાં વિલય 1948

રાજપીપળા રજવાડું પશ્ચિમ ભારતની બે મહત્વની નદીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલું હતું. કુલ 1500 ચોરસ માઇલ (4,000 વર્ગ કીમીથી વધુ) ના ક્ષેત્રમાં 600 માઇલ વર્ગ (1550 ચો. કિ.મી.) જંગલો હતા અને બાકીની ફળદ્રુપ કૃષિ મેદાનો અને નદી ખીણો,ને પરિણામે રાજપીપળા વડોદરા પછી બીજા નંબરનું સમૃદ્ધ રજવાડું બન્યુ હતુ. તે તેની ખાણો માટે પણ પ્રખ્યાત હતું. તે હવે ગુજરાત રાજ્યનો એક ભાગ છે. અને નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે.

➻ઈતિહાસ
રેવાકાંઠા એજન્સીમાં સૌથી મોટું રાજપીપળાની સ્થાપના 1340માં કુમાર શ્રી સમરસિંહજી[અર્જુનસિંહજી] મોખડાજી ગોહિલે કરી હતી, ઠાકુર મોખડાજી રાણોજીના નાના પુત્ર 1309/1347 ઘોઘામાં (પાછળથી ભાવનગર) પરમાર રાવ ચોકરાની પુત્રી દ્વારા, માલવામાં ઉજ્જૈનના પરમાર રાજપૂત રાજકુમાર. તે પરમાર રાજકુમારને કોઈ વારસદાર ન્હોતા અને તેમને સમરસિંહજીને દત્તક લીધા હતા.  ત્યાંથી સમરસિંહજીએ સાપુતારા પર્વતોના જંગલોમાં જુનારાજ (જુનું રાજપીપળા) કિલ્લો ખાતે તેમના નાના ચોકરાના પરમારની ગાદી સંભાળી.  અને નામ અર્જુનસિંહજી ધારણ કર્યું.  પરિણામે, રાજપીપળા સંસ્થાન ગોહિલ રાજપૂત કુળમાં ચાલ્યું ગયું, પરંતુ તેઓ ઉજ્જૈનમાં આવેલા મૂળ મંદિર, શ્રી હરસિદ્ધિ માતાજી, પરમાર કુળની કુલ દેવી (કુટુંબની દેવતા) ની ઉપાસના કરવા લાગ્યા.  એવું કહેવામાં આવે છે કે રાજપીપળાના મહારાણા વેરીસાલજી પ્રથમએ 18 મી સદીમાં નાંદોદ અથવા નવા રાજપીપળા શહેરમાં હરસિદ્ધિ માતાજીનું હાલનું મંદિર બનાવ્યું હતું.

રાજપીપળા રાજ્ય પશ્ચિમ ભારતની બે મહત્વપૂર્ણ નદીઓ, નર્મદા અને તાપીની વચ્ચે, દક્ષિણમાં સાપુતારા શ્રેણી સાથે મોટા પ્રમાણમાં સ્થિત હતું.  1,500 ચોરસ માઇલ (લગભગ 4,000 ચોરસ કિલોમીટર) વિસ્તાર ફેલાયેલો છે, જેમાંથી 6,00 ચોરસ માઇલ (1,550 ચોરસ કિલોમીટર) જંગલો હતા, બાકીની ફળદ્રુપ કૃષિ મેદાનો અને નદી ખીણો સાથે, રાજપીપળા એક સૌથી સમૃદ્ધ સંસ્થાન બન્યું હતું.  ગુજરાત, બરોડા પછી બીજા ક્રમે.  તે તેની આગેટ ખાણ માટે પણ પ્રખ્યાત હતું.  તે હવે ગુજરાત રાજ્યનો એક ભાગ છે.  રાજપીપળા (નંદોદ અથવા નવું રાજપીપળા) નું તેનું પાટનગર હવે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે.

રાજપીપળાના ગોહિલ રાજપૂત રાજવંશની ઉત્પત્તિ ઈ. સ. છઠ્ઠી સદીમાં છે, જ્યારે વલ્લભીનો નાશ થયો ત્યારે આ વંશના એક એકમાત્ર પુરુષ બચી ગયેલા જે ઈ. સ. 542માં જન્મેલા મુહિદોસુર ગુહિલોત અથવા ગુહિલ, વર્ષ ઈ. સ. 556માં ગુજરાતમાં આધુનિક ઇડર નજીકના ક્ષેત્રના વડા બન્યા, અને ઈ. સ. 603માં તેમના મૃત્યુ સુધી તેમનો વંશ સંભાળ્યો. તેમના વંશજ કાલભોજ અથવા બપ્પા રાવલે ચિત્તોડ પર કબજો કર્યો અને ઈ. સ. 734માં મેવાડના શાસક બન્યા, ઈ. સ. 973 માં બે કરતા થોડુંક વધારે અને અડધી સદી, મેવાડના ગોહિલ શાસક શાલિવાહન, બાપ્પા રાવળના વંશના 11 માં વારસદાર કુળનો ભાગ લઈને ચિત્તોડથી જુના ખેરગઢ (હાલના તબક્કે ભાલોત્રા, જોધપુર નજીક) લુણી નદીના કિનારે મારવાડમાં ગયા, તેમના સગાસંબંધીઓ પાસે તેમના પુત્ર શક્તિકુમારજીને છોડીને. ત્યાં હજી જોધપુર નજીક 'ગોહિલોં કી ધાની' નામનું એક ગામ છે.  આમ બે અને એક ચતુર્થાંશ સદીઓથી, મેવાડ અને મારવાડ બંને પર ગોહિલ રાજપૂત કુળનું શાસન હતું.

તે દરમિયાન, ગોહિલો, જેઓ શાલિવાહન રાજા હેઠળ સ્થળાંતર થયા હતા, તેઓ મારવાડ પર શાસન ચાલુ રાખતા હતા.  તેરમી સદીના પ્રારંભિક ભાગમાં રાઠોડ કુળ, કન્નૌજથી બહાર નીકળીને મારવાડ તરફ સ્થળાંતર થયા. તેથી ગોહિલ કુળ મારવાડથી વિસ્થાપિત થઈ ગયા.  તેઓ સૌરાષ્ટ્ર તરફ પાછા ગયા જ્યાં તેઓ ચાલુક્યોના રાજ્યપાલ બન્યા, અને પછી તેઓએ તેમને પોતાના સંસ્થાનો સ્થાપ્યા.  આ સમયગાળા દરમિયાન તેમના પ્રમુખોમાં સૌથી પ્રખ્યાત સેજકજી, રાણોજી અને મોખડાજી હતા, અને પોતાના સંસ્થાનો છે તે ભાવનગર, રાજપીપળા, પાલિતાણા, લાઠી અને વલ્લભીપુર અથવા વળા હતા.

રાજપીપળાના શાસકોએ અમદાવાદના સુલ્તાનો, મોગલ બાદશાહો અને પછીના ગાયકવાડો દ્વારા અનેક આક્રમણનો સામનો કરવો પડ્યો, ટૂંકા સમયગાળા માટે તેઓને પોતાનું સંસ્થાન પણ ઘણીવાર  ગુમાવવું પડ્યું, દરેક વખતે પહાડી આદિવાસીઓનૈ (મોટે ભાગે ભીલો) સૈન્યમાં સાથે રાખીને ગેરીલા યુદ્ધ પદ્ધતિ દ્વારા સત્તામાં પાછા આવ્યાં. 1730 માં, મોગલ સામ્રાજ્યની નબળાઇ સાથે, રાજપીપળાના 26 મા ગોહિલ શાસક, મહારાણા વેરીસાલજી 1એ મોગલોને ખંડણી આપવાનું બંધ કરી દીધું, અને તેમના પુત્ર મહારાણા જીતસિંહજીએ નાંદોદ તાલુકો પાછો મેળવ્યો અને રાજધાની નાંદોદ અથવા નવા રાજપીપળા શહેરમાં સ્થાનાંતરિત કરી, કરજણ,  નદીના કિનારે મેદાનોમાં, નર્મદાની ઉપનદી.

18 મી સદીના અંતમાં અને 19 મી સદીની શરૂઆતમાં બરોડાના ગાયકવાડોએ રાજપીપળા પાસેથી ખંડણી લેવાતી હતી. જે 33 મા ગોહિલ શાસક મહારાણા વેરીસાલજી બીજાની રાજપીપળાની ગાદી પર આવવાથી બંધ કરવામાં આવી હતી. 1857 ના વિદ્રોહ દરમિયાન, વેરિસાલજી II હેઠળના રાજપીપળાએ બળવો કર્યો, અને ઘણા મહિનાઓ સુધી બ્રિટિશરોના પ્રભાવમાંથી છૂટકારો મેળવ્યો. ઉશ્કેરાયેલા અંગ્રેજી, વિદ્રોહને શાંત પાડતા અને તાજને સત્તા સ્થાનાંતરિત કર્યા, વેરીસાલજી બીજાને એક બાજુ ફરવા મજબૂર કર્યા અને 1860 ઈ. સ. માં તેમના પુત્ર ગંભીરસિંહજી માટે માર્ગ બનાવ્યો.

મહારાણા ગંભીરસિંહજી (1860/97) ના શાસન દરમિયાન, રાજપીપળાથી અંકલેશ્વર તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, અને રાજપીપળા રાજ્યની પોતાની ટપાલ સિસ્ટમ હતી. રાજપીપળાના 35 મા ગોહિલ શાસક મહારાણા છત્રસિંહજી, જે ઈ. સ. 1897 માં ગાદી પર આવ્યા હતા, તેમણે 60 માઇલ (90 કિલોમીટર) અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે લાઇન નાખી અને 1899-1902 ના ગાળામાં ભારે દુષ્કાળથી રાહત આપી.

 તેઓ ભારતમાં મોટરિંગના પ્રણેતા હતા, તેઓ વોલ્સલી 6 એચપી 1903-04, આર્મસ્ટ્રોંગ સિડ્ડેલી 15 એચપી 1906 અને ક્લેમેન્ટ બાયાર્ડ 16 એચપી જેવી કાર ધરાવતા હતા. 

ઈ. સ. 1915 માં ગાદી ઉપર આવ્યા મહારાજા વિજયસિંહજીએ મોટાપાયે સુધારા અને માળખાકીય કામગીરી કરી.  તેમણે એક હાઇ સ્કૂલની સ્થાપના કરી જ્યાં ફક્ત નજીવી ફી લેવામાં આવતી, અને મફત પ્રાથમિક શિક્ષણ અને શિષ્યવૃત્તિની આપવાની શરૂઆત કરી. તેમણે રાજ્યમાં સિવિલ હોસ્પિટલ, પ્રસૂતિ હોસ્પિટલ, પાંચ દવાખાનાઓ અને પશુચિકિત્સાની હોસ્પિટલ બનાવી.  ફોજદારી અને સિવિલ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જાહેર સેવકોને પેન્શન ચૂકવવામાં આવ્યું, અને પોલીસ અને સૈન્યના પગારમાં વધારો કરવામાં આવ્યો. મહારાજા વિજયસિંહજીએ સારા મોટરવેબલ રસ્તા બનાવવાનો  આદેશ આપ્યો.  તેમણે રાજપીપળા રેલ્વેમાં ઝગડિયા-નેત્રંગ વિભાગ ઉમેર્યો. તેમણે 19 માઇલ (31 કિલોમીટર) વરાળ રેલરોડ અને નર્મદા નદી કિનારે આવેલા નગરોને અંદરના ગામો સાથે જોડતા ટ્રામ વે અને રાજપીપળા શહેરને વીજળી અને પાણી પહોંચાડતું એક પાવર હાઉસ પણ બનાવ્યું હતું. ટકાવારીની દ્રષ્ટિએ કર ઘટાડવામાં આવ્યા હોવા છતાં, રાજ્યની આવક 1915-1930ના ગાળામાં રૂ. 1,300,000 થી વધીને 2,700,000 રૂપિયા થઈ ગઈ, અને 1945-46માં વધીને 50,72,613 (લગભગ રૂપિયા પચાસ-એક લાખ) થઈ ગઈ  1948 માં જ્યારે રાજ્ય ભારતીય સંઘમાં ભળી ગયું ત્યારે ખાનગી પર્સની ગણતરી માટેનું તે મૂળ વર્ષ હતું. મહારાજા વિજયસિંહજીએ જમીન મહેસૂલ પ્રણાલીને નિયમિત કરી હતી, અને દુષ્કાળ અને પૂર દરમિયાન રાહત પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે પોતાના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસ, અનાજ અને ફળોની ગુણવત્તામાં સુધારો કર્યો.  1927 સુધીનું તેમનું નગર આયોજન દૂરદર્શન હતું, અને બિલ્ડરોને ભાવિ રસ્તાઓના પહોળાઈ માટે 3 થી 4 ફૂટ (આશરે 1 મીટર) જગ્યા છોડવાની શરતી બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી ઇમારતોની ડિઝાઇન સારી રીતે એકીકૃત અને આસપાસના સાથે સુસંગત હતી.

આતુર ઘોડેસવાર, મહારાજા વિજયસિંહજીએ ભારત અને ઇંગ્લેન્ડમાં રેસ ઘોડાઓમાંથી એક શ્રેષ્ઠ સ્ટેબલ્સ જાળવ્યો, ગુણવત્તાવાળા અને માત્રા પ્રમાણે નહીં. 1915 માં પ્રથમ ભારતીય ડર્બી (ટિસ્ટર), 1926 માં આઇરિશ ડર્બી અને 1927 માં બેલ્જિયન ગ્રાન્ડ પ્રિકસ (એમ્બરગો) અને ટર્ફનો વાદળી રીબંડ, 1934 માં ઇંગ્લેન્ડનો એપ્સમ ડર્બી સહિતના ઘણાં પ્રતિષ્ઠિત રેસ જીત્યા હતા (વિન્ડસર લાડ). મહારાજા વિજયસિંહજી હજી પણ એકમાત્ર ભારતીય માલિક છે જેમણે ઇંગ્લિશ ડર્બીને જીતી છે, જેને વિશ્વની સૌથી મોટી ઘોડાની રેસ ગણવામાં આવે છે, અંદાજે એક ચતુર્થાશ થી અડધા મિલિયન લોકોએ તેમને ઉત્સાહિત કર્યા હતા, જેમાં શાહી કુટુંબ કિંગ જ્યોર્જ પાંચમ અને બ્રિટનની રાણી મેરી અને અન્ય સભ્યો શામેલ હતા. મહારાજા વિજયસિંહજીએ ત્યાંથી ડર્બી જીતવાની શાનદાર હેટ્રિક પૂર્ણ કરી: પ્રથમ વખતની ભારતીય ડર્બી, આઇરિશ ડર્બી અને ઇંગ્લેન્ડની લોભી એપસમ ડર્બી, તેમને દલીલથી સર્વશ્રેષ્ઠ ભારતીય રેસર્સના માલિક બનાવ્યા.

રાજપીપળાને પોલો ગ્રાઉન્ડ અને જીમખાના ક્લબથી સજ્જ એવા મહારાજા વિજયસિંહજી દ્વારા ક્રિકેટ, ફૂટબોલ અને હોકી જેવી રમતો વિદ્યાર્થીઓને ફરજિયાત બનાવવામાં આવી હતી. રાજપીપળા શાહી પરિવારની એક વિશિષ્ટ સુવિધાઓ સાથે તેમની પોલો ટીમ હતી જેમાં મહારાજા વિજયસિંહજી અને તેમના ત્રણ પુત્રો યુવરાજ રાજેન્દ્રસિંહજી, મહારાજકુમાર પ્રમોદસિંહજી અને મહારાજકુમાર ઇન્દ્રજીતસિંહજી હતા. તેમના પિતા જેવો કારનો ઉત્સાહ ધરાવતા, મહારાજા વિજયસિંહજીની માલિકી હતી, અન્ય ટોચની કારમાં, સિલ્વર ગોસ્ટ 1913 થી ફેન્ટમ III 1937 સુધી, બાર રોલ્સ રોયસ કાર. 1930 અને 1940 ના દાયકામાં મહારાજા વિજયસિંહજીએ રાજપીપળામાં એક એરસ્ટ્રીપ નાખ્યી હતી જ્યાં વિમાન માટે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે 'રાજપીપળા', 'વિન્ડસર લાડ' અને 'એમ્બાર્ગો' નામના ત્રણ સ્પિટફાયર ફાઇટર વિમાનો, અને હાવકેર હરિકેન વિમાન 'રાજપીપળા II' દાન આપ્યું. હાલના વિશાળકાય સરદાર સરોવર પ્રોજેક્ટના પૂર્વાવલોકન સિંચાઈ અને વીજળી પેદા કરવા માટે નર્મદા નદીમાં ડેમ બનાવવાની પણ તેમની યોજના છે. 1948 માં ભારતના સંઘમાં રાજપીપળા રાજ્યનું વિલીનીકરણ થયું ત્યારે તે માટે રોકાણ વધારવાની પ્રક્રિયામાં હતું.

➻શાસકોની સૂચિ
 1. 1340 - રાણા અર્જુનસિંહજી[સમરસિંહજી]
       મોખડાજી ગોહિલ (મોખડાજીના નાના પુત્ર,
       સૌરાષ્ટ્રના ઘોઘાના મુખ્ય ગોહિલ રાજપૂત. તેમના
       નાના શ્રી ચોકરાના પરમાર દ્વારા દત્તક લીધેલ)
↝2. રાણા શ્રી ભાણસિંહજી અર્જુનસિંહજી ગોહિલ
↝3. 1421 રાણા શ્રી ગોમેલસિંહજી ભાણસિંહજી ગોહિલ
        (અ. 1421)
↝4. 1421થી રાણા શ્રી વિજયપાલજી ગોમેલસિંહજી
        ગોહિલ
↝5. 1463 રાણા શ્રી હરિસિંહજી વિજયપાલજી ગેહિલ
        (અ. 1463)
↝6. 1463 - 1526 મહારાણા શ્રી ભીમદેવજી હરિસિંહજી
        ગોહિલ (અ. 1526)
↝7. 1526 - 1543 મહારાણા શ્રી રાયસિંહજી ભીમદેવજી
        ગોહિલ (અ. 1543)
↝8. 1543થી મહારાણા શ્રી કરણબાજી રાયસિંહજી
        ગોહિલ
↝9. મહારાણા શ્રી અભયરાજજી કરણબાજી ગોહિલ 
↝10. મહારાણા શ્રી સુજાનસિંહજી અભયરાજજી ગોહિલ
↝11. મહારાણા શ્રી ભૈરવસિંહજી સુજાનસિંહજી ગોહિલ
↝12. 1583 - 1593 મહારાણા શ્રી પૃથુરાજજી
         ભૈરવસિંહજી ગોહિલ (અ. 1593)
↝13. 1593થી મહારાણા શ્રી દીપસિંહજી પૃથુરાજજી
         ગોહિલ 
↝14. મહારાણા શ્રી દુર્ગાશાહજી દીપસિંહજી ગોહિલ
↝15. મહારાણા શ્રી મોહરાજજી દુર્ગાશાહજી ગોહિલ
↝16. મહારાણા શ્રી રાયશાલજી મોહરાજજી ગોહિલ
↝17. મહારાણા શ્રી ચંદ્રસિંહજી રાયશાલજી ગોહ્લ
↝18. મહારાણા શ્રી ગંભીરસિંહજી પ્રથમ ચંદ્રસિ઼હજી
         ગોહિલ
↝19. મહારાણા શ્રી સુભેરાજજી ગંભીરસિંહજી પ્રથમ
         ગોહિલ
↝20. મહારાણા શ્રી જયસિંહજી સુભેરાજજી ગોહિલ
↝21. મહારાણા શ્રી માલરાજજી જયસિંહજી ગોહિલ
↝22. મહારાણા શ્રી સુરમલજી માલરાજજી ગોહિલ
↝23. મહારાણા શ્રી ઉદેકરણજી સુરમલજી ગોહિલ
↝24. મહારાણા શ્રી ચંદ્રભાજી ઉદેકરણજી ગોહિલ
↝25. 16.. - 1705 મહારાણા શ્રી છત્રસાલજી ચંદ્રભાજી
          ગોહિલ (અ. 1705)
↝26. 1705 - 1715 મહારાણા શ્રી વેરીસાલજી પ્રથમ
          છત્રસાલજી ગોહિલ (અ. 1715)
↝27. 1715 - 1754 મહારાણા શ્રી જીતસિંહજી
          વેરીસાલજી પ્રથમ ગોહિલ (અ. 1730)
↝28. 1754 - 1764 મહારાણા શ્રી પ્રતાપસિંહજી
          જીતસિંહજી ગોહિલ (અ. 1764)
↝29. 1764 - 1786 મહારાણા શ્રી રાયસિંહજી
          પ્રતાપસિંહજી ગોહિલ (અ. 1786)
↝30. 1786 - 15 જાન્યુઆરી 1803 મહારાણા શ્રી
          અજબસિંહજી રાયસિંહજી ગોહિલ (જ. 1750 -
          અ. 1803)
↝31. 15 જાન્યુઆરી 1803 - 10 મે 1810 મહારાણા શ્રી
         રામસિંહજી અજબસિંહજી ગોહિલ (અ. 1810)
↝32. 10 મે 1810 - 9 ઓગસ્ટ 1821 મહારાણા શ્રી
          નાહરસિંહજી અજબસિંહજી ગોહિલ
↝33. 9 ઓગસ્ટ 1821 - 17 નવેમ્બર 1860 મહારાણા શ્રી 
          વેરીસાલજી દ્વિતીય નાહરસિંહજી ગોહિલ (જ.
          1808)
↝34. 17 નવેમ્બર 1860 - 10 જાન્યુઆરી 1897
          મહારાણા શ્રી ગંભીરસિંહજી દ્વિતીય વેરીસાલજી
          દ્વિતીય ગોહિલ (જ. 1847 - અ. 1897)
↝35. 10 જાન્યુઆરી 1897 - 26 સપ્ટે 1915 મહારાણા
શ્રી છત્રસિંહજી ગંભીરસિંહજી દ્વિતીય ગોહિલ (જ.
          1862 - અ. 1915) (12 ડિસેમ્બર 1911 થી, સર
          છત્રસિંહજી)
↝36. 26 સપ્ટે 1915 - 1951 મહારાણા શ્રી વિજયસિંહજી
          છત્રસિંહજી ગોહિલ (જ. 1890 - અ. 1951) (1
          જાન્યુઆરી 1925 થી, સર વિજયસિંહજી)
↝37. 1951 - 1963 મહારાણા શ્રી રાજેન્દ્રસિંહજી
          વિજયસિંહજી ગોહિલ
↝38. 1963 થી હાલ (હયાત) મહારાણા શ્રી
          રઘુબિરસિંહજી રાજેન્દ્રસિંહજી ગોહિલ

બુધવાર, 15 સપ્ટેમ્બર, 2021

सनातनी हिंदू धर्म

विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र (ऋषि मुनियों द्वारा किया गया अनुसंधान)

■ काष्ठा = सैकन्ड का  34000 वाँ भाग
■ 1 त्रुटि  = सैकन्ड का 300 वाँ भाग
■ 2 त्रुटि  = 1 लव ,
■ 1 लव = 1 क्षण
■ 30 क्षण = 1 विपल ,
■ 60 विपल = 1 पल
■ 60 पल = 1 घड़ी (24 मिनट ) ,
■ 2.5 घड़ी = 1 होरा (घन्टा )
■3 होरा=1प्रहर व 8 प्रहर 1 दिवस (वार)
■ 24 होरा = 1 दिवस (दिन या वार) ,
■ 7 दिवस = 1 सप्ताह
■ 4 सप्ताह = 1 माह ,
■ 2 माह = 1 ऋतू
■ 6 ऋतू = 1 वर्ष ,
■ 100 वर्ष = 1 शताब्दी
■ 10 शताब्दी = 1 सहस्राब्दी ,
■ 432 सहस्राब्दी = 1 युग
■ 2 युग = 1 द्वापर युग ,
■ 3 युग = 1 त्रैता युग ,
■ 4 युग = सतयुग
■ सतयुग + त्रेतायुग + द्वापरयुग + कलियुग = 1 महायुग
■ 72 महायुग = मनवन्तर ,
■ 1000 महायुग = 1 कल्प
■ 1 नित्य प्रलय = 1 महायुग (धरती पर जीवन अन्त और फिर आरम्भ )
■ 1 नैमितिका प्रलय = 1 कल्प ।(देवों का अन्त और जन्म )
■ महालय  = 730 कल्प ।(ब्राह्मा का अन्त और जन्म )

सम्पूर्ण विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र यहीं है जो हमारे देश भारत में बना हुआ है । ये हमारा भारत जिस पर हमे गर्व होना चाहिये l

दो लिंग : नर और नारी ।
दो पक्ष : शुक्ल पक्ष और कृष्ण पक्ष।
दो पूजा : वैदिकी और तांत्रिकी (पुराणोक्त)।
दो अयन : उत्तरायन और दक्षिणायन।

तीन देव : ब्रह्मा, विष्णु, शंकर।
तीन देवियाँ : महा सरस्वती, महा लक्ष्मी, महा गौरी।
तीन लोक : पृथ्वी, आकाश, पाताल।
तीन गुण : सत्वगुण, रजोगुण, तमोगुण।
तीन स्थिति : ठोस, द्रव, वायु।
तीन स्तर : प्रारंभ, मध्य, अंत।
तीन पड़ाव : बचपन, जवानी, बुढ़ापा।
तीन रचनाएँ : देव, दानव, मानव।
तीन अवस्था : जागृत, मृत, बेहोशी।
तीन काल : भूत, भविष्य, वर्तमान।
तीन नाड़ी : इडा, पिंगला, सुषुम्ना।
तीन संध्या : प्रात:, मध्याह्न, सायं।
तीन शक्ति : इच्छाशक्ति, ज्ञानशक्ति, क्रियाशक्ति।

चार धाम : बद्रीनाथ, जगन्नाथ पुरी, रामेश्वरम्, द्वारका।
चार मुनि : सनत, सनातन, सनंद, सनत कुमार।
चार वर्ण : ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र।
चार निति : साम, दाम, दंड, भेद।
चार वेद : सामवेद, ॠग्वेद, यजुर्वेद, अथर्ववेद।
चार स्त्री : माता, पत्नी, बहन, पुत्री।
चार युग : सतयुग, त्रेतायुग, द्वापर युग, कलयुग।
चार समय : सुबह, शाम, दिन, रात।
चार अप्सरा : उर्वशी, रंभा, मेनका, तिलोत्तमा।
चार गुरु : माता, पिता, शिक्षक, आध्यात्मिक गुरु।
चार प्राणी : जलचर, थलचर, नभचर, उभयचर।
चार जीव : अण्डज, पिंडज, स्वेदज, उद्भिज।
चार वाणी : ओम्कार्, अकार्, उकार, मकार्।
चार आश्रम : ब्रह्मचर्य, ग्राहस्थ, वानप्रस्थ, सन्यास।
चार भोज्य : खाद्य, पेय, लेह्य, चोष्य।
चार पुरुषार्थ : धर्म, अर्थ, काम, मोक्ष।
चार वाद्य : तत्, सुषिर, अवनद्व, घन।

पाँच तत्व : पृथ्वी, आकाश, अग्नि, जल, वायु।
पाँच देवता : गणेश, दुर्गा, विष्णु, शंकर, सुर्य।
पाँच ज्ञानेन्द्रियाँ : आँख, नाक, कान, जीभ, त्वचा।
पाँच कर्म : रस, रुप, गंध, स्पर्श, ध्वनि।
पाँच  उंगलियां : अँगूठा, तर्जनी, मध्यमा, अनामिका, कनिष्ठा।
पाँच पूजा उपचार : गंध, पुष्प, धुप, दीप, नैवेद्य।
पाँच अमृत : दूध, दही, घी, शहद, शक्कर।
पाँच प्रेत : भूत, पिशाच, वैताल, कुष्मांड, ब्रह्मराक्षस।
पाँच स्वाद : मीठा, चर्खा, खट्टा, खारा, कड़वा।
पाँच वायु : प्राण, अपान, व्यान, उदान, समान।
पाँच इन्द्रियाँ : आँख, नाक, कान, जीभ, त्वचा, मन।
पाँच वटवृक्ष : सिद्धवट (उज्जैन), अक्षयवट (Prayagraj), बोधिवट (बोधगया), वंशीवट (वृंदावन), साक्षीवट (गया)।
पाँच पत्ते : आम, पीपल, बरगद, गुलर, अशोक।
पाँच कन्या : अहिल्या, तारा, मंदोदरी, कुंती, द्रौपदी।

छ: ॠतु : शीत, ग्रीष्म, वर्षा, शरद, बसंत, शिशिर।
छ: ज्ञान के अंग : शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छन्द, ज्योतिष।
छ: कर्म : देवपूजा, गुरु उपासना, स्वाध्याय, संयम, तप, दान।
छ: दोष : काम, क्रोध, मद (घमंड), लोभ (लालच),  मोह, आलस्य।

सात छंद : गायत्री, उष्णिक, अनुष्टुप, वृहती, पंक्ति, त्रिष्टुप, जगती।
सात स्वर : सा, रे, ग, म, प, ध, नि।
सात सुर : षडज्, ॠषभ्, गांधार, मध्यम, पंचम, धैवत, निषाद।
सात चक्र : सहस्त्रार, आज्ञा, विशुद्ध, अनाहत, मणिपुर, स्वाधिष्ठान, मुलाधार।
सात वार : रवि, सोम, मंगल, बुध, गुरु, शुक्र, शनि।
सात मिट्टी : गौशाला, घुड़साल, हाथीसाल, राजद्वार, बाम्बी की मिट्टी, नदी संगम, तालाब।
सात महाद्वीप : जम्बुद्वीप (एशिया), प्लक्षद्वीप, शाल्मलीद्वीप, कुशद्वीप, क्रौंचद्वीप, शाकद्वीप, पुष्करद्वीप।
सात ॠषि : वशिष्ठ, विश्वामित्र, कण्व, भारद्वाज, अत्रि, वामदेव, शौनक।
सात ॠषि : वशिष्ठ, कश्यप, अत्रि, जमदग्नि, गौतम, विश्वामित्र, भारद्वाज।
सात धातु (शारीरिक) : रस, रक्त, मांस, मेद, अस्थि, मज्जा, वीर्य।
सात रंग : बैंगनी, जामुनी, नीला, हरा, पीला, नारंगी, लाल।
सात पाताल : अतल, वितल, सुतल, तलातल, महातल, रसातल, पाताल।
सात पुरी : मथुरा, हरिद्वार, काशी, अयोध्या, उज्जैन, द्वारका, काञ्ची।
सात धान्य : उड़द, गेहूँ, चना, चांवल, जौ, मूँग, बाजरा।

आठ मातृका : ब्राह्मी, वैष्णवी, माहेश्वरी, कौमारी, ऐन्द्री, वाराही, नारसिंही, चामुंडा।
आठ लक्ष्मी : आदिलक्ष्मी, धनलक्ष्मी, धान्यलक्ष्मी, गजलक्ष्मी, संतानलक्ष्मी, वीरलक्ष्मी, विजयलक्ष्मी, विद्यालक्ष्मी।
आठ वसु : अप (अह:/अयज), ध्रुव, सोम, धर, अनिल, अनल, प्रत्युष, प्रभास।
आठ सिद्धि : अणिमा, महिमा, गरिमा, लघिमा, प्राप्ति, प्राकाम्य, ईशित्व, वशित्व।
आठ धातु : सोना, चांदी, ताम्बा, सीसा जस्ता, टिन, लोहा, पारा।

नवदुर्गा : शैलपुत्री, ब्रह्मचारिणी, चन्द्रघंटा, कुष्मांडा, स्कन्दमाता, कात्यायनी, कालरात्रि, महागौरी, सिद्धिदात्री।
नवग्रह : सुर्य, चन्द्रमा, मंगल, बुध, गुरु, शुक्र, शनि, राहु, केतु।
नवरत्न : हीरा, पन्ना, मोती, माणिक, मूंगा, पुखराज, नीलम, गोमेद, लहसुनिया।
नवनिधि : पद्मनिधि, महापद्मनिधि, नीलनिधि, मुकुंदनिधि, नंदनिधि, मकरनिधि, कच्छपनिधि, शंखनिधि, खर्व/मिश्र निधि।

दस महाविद्या : काली, तारा, षोडशी, भुवनेश्वरी, भैरवी, छिन्नमस्तिका, धूमावती, बगलामुखी, मातंगी, कमला।
दस दिशाएँ : पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, आग्नेय, नैॠत्य, वायव्य, ईशान, ऊपर, नीचे।
दस दिक्पाल : इन्द्र, अग्नि, यमराज, नैॠिति, वरुण, वायुदेव, कुबेर, ईशान, ब्रह्मा, अनंत।
दस अवतार (विष्णुजी) : मत्स्य, कच्छप, वाराह, नृसिंह, वामन, परशुराम, राम, कृष्ण, बुद्ध, कल्कि।
दस सति : सावित्री, अनुसुइया, मंदोदरी, तुलसी, द्रौपदी, गांधारी, सीता, दमयन्ती, सुलक्षणा, अरुंधती।

उक्त जानकारी शास्त्रोक्त आधार पर है।
ऐसी जानकारी सबको दो ताकि लोगों को सनातन धर्म की जानकारी हो सके। आपका आभार धन्यवाद होगा।

1-अष्टाध्यायी               पाणिनी
2-रामायण                    वाल्मीकि
3-महाभारत                  वेदव्यास
4-अर्थशास्त्र                  चाणक्य
5-महाभाष्य                  पतंजलि
6-सत्सहसारिका सूत्र      नागार्जुन
7-बुद्धचरित                  अश्वघोष
8-सौंदरानन्द                 अश्वघोष
9-महाविभाषाशास्त्र        वसुमित्र
10- स्वप्नवासवदत्ता        भास
11-कामसूत्र                  वात्स्यायन
12-कुमारसंभवम्           कालिदास
13-अभिज्ञानशकुंतलम्    कालिदास  
14-विक्रमोउर्वशियां        कालिदास
15-मेघदूत                    कालिदास
16-रघुवंशम्                  कालिदास
17-मालविकाग्निमित्रम्   कालिदास
18-नाट्यशास्त्र              भरतमुनि
19-देवीचंद्रगुप्तम          विशाखदत्त
20-मृच्छकटिकम्          शूद्रक
21-सूर्य सिद्धान्त           आर्यभट्ट
22-वृहतसिंता               बरामिहिर
23-पंचतंत्र।                  विष्णु शर्मा
24-कथासरित्सागर        सोमदेव
25-अभिधम्मकोश         वसुबन्धु
26-मुद्राराक्षस               विशाखदत्त
27-रावणवध।              भटिट
28-किरातार्जुनीयम्       भारवि
29-दशकुमारचरितम्     दंडी
30-हर्षचरित                वाणभट्ट
31-कादंबरी                वाणभट्ट
32-वासवदत्ता             सुबंधु
33-नागानंद                हर्षवधन
34-रत्नावली               हर्षवर्धन
35-प्रियदर्शिका            हर्षवर्धन
36-मालतीमाधव         भवभूति
37-पृथ्वीराज विजय     जयानक
38-कर्पूरमंजरी            राजशेखर
39-काव्यमीमांसा         राजशेखर
40-नवसहसांक चरित   पदम् गुप्त
41-शब्दानुशासन         राजभोज
42-वृहतकथामंजरी      क्षेमेन्द्र
43-नैषधचरितम           श्रीहर्ष
44-विक्रमांकदेवचरित   बिल्हण
45-कुमारपालचरित      हेमचन्द्र
46-गीतगोविन्द            जयदेव
47-पृथ्वीराजरासो         चंदरवरदाई
48-राजतरंगिणी           कल्हण
49-रासमाला               सोमेश्वर
50-शिशुपाल वध          माघ
51-गौडवाहो                वाकपति
52-रामचरित                सन्धयाकरनंदी
53-द्वयाश्रय काव्य         हेमचन्द्र

वेद-ज्ञान:-

प्र.1-  वेद किसे कहते है ?
उत्तर-  ईश्वरीय ज्ञान की पुस्तक को वेद कहते है।

प्र.2-  वेद-ज्ञान किसने दिया ?
उत्तर-  ईश्वर ने दिया।

प्र.3-  ईश्वर ने वेद-ज्ञान कब दिया ?
उत्तर-  ईश्वर ने सृष्टि के आरंभ में वेद-ज्ञान दिया।

प्र.4-  ईश्वर ने वेद ज्ञान क्यों दिया ?
उत्तर- मनुष्य-मात्र के कल्याण         के लिए।

प्र.5-  वेद कितने है ?
उत्तर- चार ।                                                  
1-ऋग्वेद 
2-यजुर्वेद  
3-सामवेद
4-अथर्ववेद

प्र.6-  वेदों के ब्राह्मण ।
        वेद              ब्राह्मण
1 - ऋग्वेद      -     ऐतरेय
2 - यजुर्वेद      -     शतपथ
3 - सामवेद     -    तांड्य
4 - अथर्ववेद   -   गोपथ

प्र.7-  वेदों के उपवेद कितने है।
उत्तर -  चार।
      वेद                     उपवेद
    1- ऋग्वेद       -     आयुर्वेद
    2- यजुर्वेद       -    धनुर्वेद
    3 -सामवेद      -     गंधर्ववेद
    4- अथर्ववेद    -     अर्थवेद

प्र 8-  वेदों के अंग हैं ।
उत्तर -  छः ।
1 - शिक्षा
2 - कल्प
3 - निरूक्त
4 - व्याकरण
5 - छंद
6 - ज्योतिष

प्र.9- वेदों का ज्ञान ईश्वर ने किन किन ऋषियो को दिया ?
उत्तर- चार ऋषियों को।
         वेद                ऋषि
1- ऋग्वेद         -      अग्नि
2 - यजुर्वेद       -       वायु
3 - सामवेद      -      आदित्य
4 - अथर्ववेद    -     अंगिरा

प्र.10-  वेदों का ज्ञान ईश्वर ने ऋषियों को कैसे दिया ?
उत्तर- समाधि की अवस्था में।

प्र.11-  वेदों में कैसे ज्ञान है ?
उत्तर-  सब सत्य विद्याओं का ज्ञान-विज्ञान।

प्र.12-  वेदो के विषय कौन-कौन से हैं ?
उत्तर-   चार ।
        ऋषि        विषय
1-  ऋग्वेद    -    ज्ञान
2-  यजुर्वेद    -    कर्म
3-  सामवे     -    उपासना
4-  अथर्ववेद -    विज्ञान

प्र.13-  वेदों में।

ऋग्वेद में।
1-  मंडल      -  10
2 - अष्टक     -   08
3 - सूक्त        -  1028
4 - अनुवाक  -   85 
5 - ऋचाएं     -  10589

यजुर्वेद में।
1- अध्याय    -  40
2- मंत्र           - 1975

सामवेद में।
1-  आरचिक   -  06
2 - अध्याय     -   06
3-  ऋचाएं       -  1875

अथर्ववेद में।
1- कांड      -    20
2- सूक्त      -   731
3 - मंत्र       -   5977
          
प्र.14-  वेद पढ़ने का अधिकार किसको है ?                                                                                                                                                              उत्तर-  मनुष्य-मात्र को वेद पढ़ने का अधिकार है।

प्र.15-  क्या वेदों में मूर्तिपूजा का विधान है ?
उत्तर-  बिलकुल भी नहीं।

प्र.16-  क्या वेदों में अवतारवाद का प्रमाण है ?
उत्तर-  नहीं।

प्र.17-  सबसे बड़ा वेद कौन-सा है ?
उत्तर-  ऋग्वेद।

प्र.18-  वेदों की उत्पत्ति कब हुई ?
उत्तर-  वेदो की उत्पत्ति सृष्टि के आदि से परमात्मा द्वारा हुई । अर्थात 1 अरब 96 करोड़ 8 लाख 43 हजार वर्ष पूर्व । 

प्र.19-  वेद-ज्ञान के सहायक दर्शन-शास्त्र ( उपअंग ) कितने हैं और उनके लेखकों का क्या नाम है ?
उत्तर- 
1-  न्याय दर्शन  - गौतम मुनि।
2- वैशेषिक दर्शन  - कणाद मुनि।
3- योगदर्शन  - पतंजलि मुनि।
4- मीमांसा दर्शन  - जैमिनी मुनि।
5- सांख्य दर्शन  - कपिल मुनि।
6- वेदांत दर्शन  - व्यास मुनि।

प्र.20-  शास्त्रों के विषय क्या है ?
उत्तर-  आत्मा,  परमात्मा, प्रकृति,  जगत की उत्पत्ति,  मुक्ति अर्थात सब प्रकार का भौतिक व आध्यात्मिक  ज्ञान-विज्ञान आदि।

प्र.21-  प्रामाणिक उपनिषदे कितनी है ?
उत्तर-  केवल ग्यारह।

प्र.22-  उपनिषदों के नाम बतावे ?
उत्तर-  
01-ईश ( ईशावास्य )  
02-केन  
03-कठ  
04-प्रश्न  
05-मुंडक  
06-मांडू  
07-ऐतरेय  
08-तैत्तिरीय 
09-छांदोग्य 
10-वृहदारण्यक 
11-श्वेताश्वतर ।

प्र.23-  उपनिषदों के विषय कहाँ से लिए गए है ?
उत्तर- वेदों से।
प्र.24- चार वर्ण।
उत्तर- 
1- ब्राह्मण
2- क्षत्रिय
3- वैश्य
4- शूद्र

प्र.25- चार युग।
1- सतयुग - 17,28000  वर्षों का नाम ( सतयुग ) रखा है।
2- त्रेतायुग- 12,96000  वर्षों का नाम ( त्रेतायुग ) रखा है।
3- द्वापरयुग- 8,64000  वर्षों का नाम है।
4- कलयुग- 4,32000  वर्षों का नाम है।
कलयुग के 5122  वर्षों का भोग हो चुका है अभी तक।
4,27024 वर्षों का भोग होना है। 

पंच महायज्ञ
       1- ब्रह्मयज्ञ   
       2- देवयज्ञ
       3- पितृयज्ञ
       4- बलिवैश्वदेवयज्ञ
       5- अतिथियज्ञ
   
स्वर्ग  -  जहाँ सुख है।
नरक  -  जहाँ दुःख है।.

भगवान_शिव के  "35" रहस्य ।

भगवान शिव अर्थात पार्वती के पति शंकर जिन्हें महादेव, भोलेनाथ, आदिनाथ आदि कहा जाता है।

*🔱1. आदिनाथ शिव : -* सर्वप्रथम शिव ने ही धरती पर जीवन के प्रचार-प्रसार का प्रयास किया इसलिए उन्हें 'आदिदेव' भी कहा जाता है। 'आदि' का अर्थ प्रारंभ। आदिनाथ होने के कारण उनका एक नाम 'आदिश' भी है।

*🔱2. शिव के अस्त्र-शस्त्र : -* शिव का धनुष पिनाक, चक्र भवरेंदु और सुदर्शन, अस्त्र पाशुपतास्त्र और शस्त्र त्रिशूल है। उक्त सभी का उन्होंने ही निर्माण किया था।

*🔱3. भगवान शिव का नाग : -* शिव के गले में जो नाग लिपटा रहता है उसका नाम वासुकि है। वासुकि के बड़े भाई का नाम शेषनाग है।

*🔱4. शिव की अर्द्धांगिनी : -* शिव की पहली पत्नी सती ने ही अगले जन्म में पार्वती के रूप में जन्म लिया और वही उमा, उर्मि, काली कही गई हैं।

*🔱5. शिव के पुत्र : -* शिव के प्रमुख 6 पुत्र हैं- गणेश, कार्तिकेय, सुकेश, जलंधर, अयप्पा और भूमा। सभी के जन्म की कथा रोचक है।

*🔱6. शिव के शिष्य : -* शिव के 7 शिष्य हैं जिन्हें प्रारंभिक सप्तऋषि माना गया है। इन ऋषियों ने ही शिव के ज्ञान को संपूर्ण धरती पर प्रचारित किया जिसके चलते भिन्न-भिन्न धर्म और संस्कृतियों की उत्पत्ति हुई। शिव ने ही गुरु और शिष्य परंपरा की शुरुआत की थी। शिव के शिष्य हैं- बृहस्पति, विशालाक्ष, शुक्र, सहस्राक्ष, महेन्द्र, प्राचेतस मनु, भरद्वाज इसके अलावा 8वें गौरशिरस मुनि भी थे।

*🔱7. शिव के गण : -* शिव के गणों में भैरव, वीरभद्र, मणिभद्र, चंदिस, नंदी, श्रृंगी, भृगिरिटी, शैल, गोकर्ण, घंटाकर्ण, जय और विजय प्रमुख हैं। इसके अलावा, पिशाच, दैत्य और नाग-नागिन, पशुओं को भी शिव का गण माना जाता है। 

*🔱8. शिव पंचायत : -* भगवान सूर्य, गणपति, देवी, रुद्र और विष्णु ये शिव पंचायत कहलाते हैं।

*🔱9. शिव के द्वारपाल : -* नंदी, स्कंद, रिटी, वृषभ, भृंगी, गणेश, उमा-महेश्वर और महाकाल।

*🔱10. शिव पार्षद : -* जिस तरह जय और विजय विष्णु के पार्षद हैं उसी तरह बाण, रावण, चंड, नंदी, भृंगी आदि शिव के पार्षद हैं।

*🔱11. सभी धर्मों का केंद्र शिव : -* शिव की वेशभूषा ऐसी है कि प्रत्येक धर्म के लोग उनमें अपने प्रतीक ढूंढ सकते हैं। मुशरिक, यजीदी, साबिईन, सुबी, इब्राहीमी धर्मों में शिव के होने की छाप स्पष्ट रूप से देखी जा सकती है। शिव के शिष्यों से एक ऐसी परंपरा की शुरुआत हुई, जो आगे चलकर शैव, सिद्ध, नाथ, दिगंबर और सूफी संप्रदाय में वि‍भक्त हो गई।

*🔱12. बौद्ध साहित्य के मर्मज्ञ अंतरराष्ट्रीय : -*  ख्यातिप्राप्त विद्वान प्रोफेसर उपासक का मानना है कि शंकर ने ही बुद्ध के रूप में जन्म लिया था। उन्होंने पालि ग्रंथों में वर्णित 27 बुद्धों का उल्लेख करते हुए बताया कि इनमें बुद्ध के 3 नाम अतिप्राचीन हैं- तणंकर, शणंकर और मेघंकर।

*🔱13. देवता और असुर दोनों के प्रिय शिव : -* भगवान शिव को देवों के साथ असुर, दानव, राक्षस, पिशाच, गंधर्व, यक्ष आदि सभी पूजते हैं। वे रावण को भी वरदान देते हैं और राम को भी। उन्होंने भस्मासुर, शुक्राचार्य आदि कई असुरों को वरदान दिया था। शिव, सभी आदिवासी, वनवासी जाति, वर्ण, धर्म और समाज के सर्वोच्च देवता हैं।

*🔱14. शिव चिह्न : -* वनवासी से लेकर सभी साधारण व्‍यक्ति जिस चिह्न की पूजा कर सकें, उस पत्‍थर के ढेले, बटिया को शिव का चिह्न माना जाता है। इसके अलावा रुद्राक्ष और त्रिशूल को भी शिव का चिह्न माना गया है। कुछ लोग डमरू और अर्द्ध चन्द्र को भी शिव का चिह्न मानते हैं, हालांकि ज्यादातर लोग शिवलिंग अर्थात शिव की ज्योति का पूजन करते हैं।

*🔱15. शिव की गुफा : -* शिव ने भस्मासुर से बचने के लिए एक पहाड़ी में अपने त्रिशूल से एक गुफा बनाई और वे फिर उसी गुफा में छिप गए। वह गुफा जम्मू से 150 किलोमीटर दूर त्रिकूटा की पहाड़ियों पर है। दूसरी ओर भगवान शिव ने जहां पार्वती को अमृत ज्ञान दिया था वह गुफा 'अमरनाथ गुफा' के नाम से प्रसिद्ध है।

*🔱16. शिव के पैरों के निशान : -* श्रीपद- श्रीलंका में रतन द्वीप पहाड़ की चोटी पर स्थित श्रीपद नामक मंदिर में शिव के पैरों के निशान हैं। ये पदचिह्न 5 फुट 7 इंच लंबे और 2 फुट 6 इंच चौड़े हैं। इस स्थान को सिवानोलीपदम कहते हैं। कुछ लोग इसे आदम पीक कहते हैं।

रुद्र पद- तमिलनाडु के नागपट्टीनम जिले के थिरुवेंगडू क्षेत्र में श्रीस्वेदारण्येश्‍वर का मंदिर में शिव के पदचिह्न हैं जिसे 'रुद्र पदम' कहा जाता है। इसके अलावा थिरुवन्नामलाई में भी एक स्थान पर शिव के पदचिह्न हैं।

तेजपुर- असम के तेजपुर में ब्रह्मपुत्र नदी के पास स्थित रुद्रपद मंदिर में शिव के दाएं पैर का निशान है।

जागेश्वर- उत्तराखंड के अल्मोड़ा से 36 किलोमीटर दूर जागेश्वर मंदिर की पहाड़ी से लगभग साढ़े 4 किलोमीटर दूर जंगल में भीम के पास शिव के पदचिह्न हैं। पांडवों को दर्शन देने से बचने के लिए उन्होंने अपना एक पैर यहां और दूसरा कैलाश में रखा था।

रांची- झारखंड के रांची रेलवे स्टेशन से 7 किलोमीटर की दूरी पर 'रांची हिल' पर शिवजी के पैरों के निशान हैं। इस स्थान को 'पहाड़ी बाबा मंदिर' कहा जाता है।

*🔱17. शिव के अवतार : -* वीरभद्र, पिप्पलाद, नंदी, भैरव, महेश, अश्वत्थामा, शरभावतार, गृहपति, दुर्वासा, हनुमान, वृषभ, यतिनाथ, कृष्णदर्शन, अवधूत, भिक्षुवर्य, सुरेश्वर, किरात, सुनटनर्तक, ब्रह्मचारी, यक्ष, वैश्यानाथ, द्विजेश्वर, हंसरूप, द्विज, नतेश्वर आदि हुए हैं। वेदों में रुद्रों का जिक्र है। रुद्र 11 बताए जाते हैं- कपाली, पिंगल, भीम, विरुपाक्ष, विलोहित, शास्ता, अजपाद, आपिर्बुध्य, शंभू, चण्ड तथा भव।

*🔱18. शिव का विरोधाभासिक परिवार : -* शिवपुत्र कार्तिकेय का वाहन मयूर है, जबकि शिव के गले में वासुकि नाग है। स्वभाव से मयूर और नाग आपस में दुश्मन हैं। इधर गणपति का वाहन चूहा है, जबकि सांप मूषकभक्षी जीव है। पार्वती का वाहन शेर है, लेकिन शिवजी का वाहन तो नंदी बैल है। इस विरोधाभास या वैचारिक भिन्नता के बावजूद परिवार में एकता है।

*🔱19.*  ति‍ब्बत स्थित कैलाश पर्वत पर उनका निवास है। जहां पर शिव विराजमान हैं उस पर्वत के ठीक नीचे पाताल लोक है जो भगवान विष्णु का स्थान है। शिव के आसन के ऊपर वायुमंडल के पार क्रमश: स्वर्ग लोक और फिर ब्रह्माजी का स्थान है।

*🔱20.शिव भक्त : -* ब्रह्मा, विष्णु और सभी देवी-देवताओं सहित भगवान राम और कृष्ण भी शिव भक्त है। हरिवंश पुराण के अनुसार, कैलास पर्वत पर कृष्ण ने शिव को प्रसन्न करने के लिए तपस्या की थी। भगवान राम ने रामेश्वरम में शिवलिंग स्थापित कर उनकी पूजा-अर्चना की थी।

*🔱21.शिव ध्यान : -* शिव की भक्ति हेतु शिव का ध्यान-पूजन किया जाता है। शिवलिंग को बिल्वपत्र चढ़ाकर शिवलिंग के समीप मंत्र जाप या ध्यान करने से मोक्ष का मार्ग पुष्ट होता है।

*🔱22.शिव मंत्र : -* दो ही शिव के मंत्र हैं पहला- ॐ नम: शिवाय। दूसरा महामृत्युंजय मंत्र- ॐ ह्रौं जू सः। ॐ भूः भुवः स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌। स्वः भुवः भूः ॐ। सः जू ह्रौं ॐ ॥ है।

*🔱23.शिव व्रत और त्योहार : -* सोमवार, प्रदोष और श्रावण मास में शिव व्रत रखे जाते हैं। शिवरात्रि और महाशिवरात्रि शिव का प्रमुख पर्व त्योहार है।

*🔱24.शिव प्रचारक : -* भगवान शंकर की परंपरा को उनके शिष्यों बृहस्पति, विशालाक्ष (शिव), शुक्र, सहस्राक्ष, महेन्द्र, प्राचेतस मनु, भरद्वाज, अगस्त्य मुनि, गौरशिरस मुनि, नंदी, कार्तिकेय, भैरवनाथ आदि ने आगे बढ़ाया। इसके अलावा वीरभद्र, मणिभद्र, चंदिस, नंदी, श्रृंगी, भृगिरिटी, शैल, गोकर्ण, घंटाकर्ण, बाण, रावण, जय और विजय ने भी शैवपंथ का प्रचार किया। इस परंपरा में सबसे बड़ा नाम आदिगुरु भगवान दत्तात्रेय का आता है। दत्तात्रेय के बाद आदि शंकराचार्य, मत्स्येन्द्रनाथ और गुरु गुरुगोरखनाथ का नाम प्रमुखता से लिया जाता है।

*🔱25.शिव महिमा : -* शिव ने कालकूट नामक विष पिया था जो अमृत मंथन के दौरान निकला था। शिव ने भस्मासुर जैसे कई असुरों को वरदान दिया था। शिव ने कामदेव को भस्म कर दिया था। शिव ने गणेश और राजा दक्ष के सिर को जोड़ दिया था। ब्रह्मा द्वारा छल किए जाने पर शिव ने ब्रह्मा का पांचवां सिर काट दिया था।

*🔱26.शैव परम्परा : -* दसनामी, शाक्त, सिद्ध, दिगंबर, नाथ, लिंगायत, तमिल शैव, कालमुख शैव, कश्मीरी शैव, वीरशैव, नाग, लकुलीश, पाशुपत, कापालिक, कालदमन और महेश्वर सभी शैव परंपरा से हैं। चंद्रवंशी, सूर्यवंशी, अग्निवंशी और नागवंशी भी शिव की परंपरा से ही माने जाते हैं। भारत की असुर, रक्ष और आदिवासी जाति के आराध्य देव शिव ही हैं। शैव धर्म भारत के आदिवासियों का धर्म है।

*🔱27.शिव के प्रमुख नाम : -*  शिव के वैसे तो अनेक नाम हैं जिनमें 108 नामों का उल्लेख पुराणों में मिलता है लेकिन यहां प्रचलित नाम जानें- महेश, नीलकंठ, महादेव, महाकाल, शंकर, पशुपतिनाथ, गंगाधर, नटराज, त्रिनेत्र, भोलेनाथ, आदिदेव, आदिनाथ, त्रियंबक, त्रिलोकेश, जटाशंकर, जगदीश, प्रलयंकर, विश्वनाथ, विश्वेश्वर, हर, शिवशंभु, भूतनाथ और रुद्र।

*🔱28.अमरनाथ के अमृत वचन : -* शिव ने अपनी अर्धांगिनी पार्वती को मोक्ष हेतु अमरनाथ की गुफा में जो ज्ञान दिया उस ज्ञान की आज अनेकानेक शाखाएं हो चली हैं। वह ज्ञानयोग और तंत्र के मूल सूत्रों में शामिल है। 'विज्ञान भैरव तंत्र' एक ऐसा ग्रंथ है, जिसमें भगवान शिव द्वारा पार्वती को बताए गए 112 ध्यान सूत्रों का संकलन है।

*🔱29.शिव ग्रंथ : -* वेद और उपनिषद सहित विज्ञान भैरव तंत्र, शिव पुराण और शिव संहिता में शिव की संपूर्ण शिक्षा और दीक्षा समाई हुई है। तंत्र के अनेक ग्रंथों में उनकी शिक्षा का विस्तार हुआ है।

*🔱30.शिवलिंग : -* वायु पुराण के अनुसार प्रलयकाल में समस्त सृष्टि जिसमें लीन हो जाती है और पुन: सृष्टिकाल में जिससे प्रकट होती है, उसे लिंग कहते हैं। इस प्रकार विश्व की संपूर्ण ऊर्जा ही लिंग की प्रतीक है। वस्तुत: यह संपूर्ण सृष्टि बिंदु-नाद स्वरूप है। बिंदु शक्ति है और नाद शिव। बिंदु अर्थात ऊर्जा और नाद अर्थात ध्वनि। यही दो संपूर्ण ब्रह्मांड का आधार है। इसी कारण प्रतीक स्वरूप शिवलिंग की पूजा-अर्चना है।

*🔱31.बारह ज्योतिर्लिंग : -* सोमनाथ, मल्लिकार्जुन, महाकालेश्वर, ॐकारेश्वर, वैद्यनाथ, भीमशंकर, रामेश्वर, नागेश्वर, विश्वनाथजी, त्र्यम्बकेश्वर, केदारनाथ, घृष्णेश्वर। ज्योतिर्लिंग उत्पत्ति के संबंध में अनेकों मान्यताएं प्रचलित है। ज्योतिर्लिंग यानी 'व्यापक ब्रह्मात्मलिंग' जिसका अर्थ है 'व्यापक प्रकाश'। जो शिवलिंग के बारह खंड हैं। शिवपुराण के अनुसार ब्रह्म, माया, जीव, मन, बुद्धि, चित्त, अहंकार, आकाश, वायु, अग्नि, जल और पृथ्वी को ज्योतिर्लिंग या ज्योति पिंड कहा गया है।

 दूसरी मान्यता अनुसार शिव पुराण के अनुसार प्राचीनकाल में आकाश से ज्‍योति पिंड पृथ्‍वी पर गिरे और उनसे थोड़ी देर के लिए प्रकाश फैल गया। इस तरह के अनेकों उल्का पिंड आकाश से धरती पर गिरे थे। भारत में गिरे अनेकों पिंडों में से प्रमुख बारह पिंड को ही ज्‍योतिर्लिंग में शामिल किया गया।

*🔱32.शिव का दर्शन : -* शिव के जीवन और दर्शन को जो लोग यथार्थ दृष्टि से देखते हैं वे सही बुद्धि वाले और यथार्थ को पकड़ने वाले शिवभक्त हैं, क्योंकि शिव का दर्शन कहता है कि यथार्थ में जियो, वर्तमान में जियो, अपनी चित्तवृत्तियों से लड़ो मत, उन्हें अजनबी बनकर देखो और कल्पना का भी यथार्थ के लिए उपयोग करो। आइंस्टीन से पूर्व शिव ने ही कहा था कि कल्पना ज्ञान से ज्यादा महत्वपूर्ण है।

*🔱33.शिव और शंकर : -* शिव का नाम शंकर के साथ जोड़ा जाता है। लोग कहते हैं- शिव, शंकर, भोलेनाथ। इस तरह अनजाने ही कई लोग शिव और शंकर को एक ही सत्ता के दो नाम बताते हैं। असल में, दोनों की प्रतिमाएं अलग-अलग आकृति की हैं। शंकर को हमेशा तपस्वी रूप में दिखाया जाता है। कई जगह तो शंकर को शिवलिंग का ध्यान करते हुए दिखाया गया है। अत: शिव और शंकर दो अलग अलग सत्ताएं है। हालांकि शंकर को भी शिवरूप माना गया है। माना जाता है कि महेष (नंदी) और महाकाल भगवान शंकर के द्वारपाल हैं। रुद्र देवता शंकर की पंचायत के सदस्य हैं।

*🔱34. देवों के देव महादेव :* देवताओं की दैत्यों से प्रतिस्पर्धा चलती रहती थी। ऐसे में जब भी देवताओं पर घोर संकट आता था तो वे सभी देवाधिदेव महादेव के पास जाते थे। दैत्यों, राक्षसों सहित देवताओं ने भी शिव को कई बार चुनौती दी, लेकिन वे सभी परास्त होकर शिव के समक्ष झुक गए इसीलिए शिव हैं देवों के देव महादेव। वे दैत्यों, दानवों और भूतों के भी प्रिय भगवान हैं। वे राम को भी वरदान देते हैं और रावण को भी।