ગુરુવાર, 15 ડિસેમ્બર, 2016
રવિવાર, 6 નવેમ્બર, 2016
33 कोटि देवी देवता
कोटि = प्रकार
देवभाषा संस्कृत में कोटि के दो अर्थ होते है,
कोटि का मतलब प्रकार होता है और एक अर्थ करोड़ भी होता।
हिन्दू धर्म का दुष्प्रचार करने के लिए ये बात उडाई गयी की हिन्दुओ के 33 करोड़ देवी देवता हैं और अब तो हिन्दू खुद ही गाते फिरते हैं की हमारे 33 करोड़ देवी देवता हैं..
कुल 33 प्रकार के देवी देवता हैँ हिँदू धर्म मेँ:
12 प्रकार हैँ आदित्य:
धाता,
8 प्रकार हैँ वासु:,
धर,
11 प्रकार हैँ- रुद्र:
हर,
एवँ दो प्रकार हैँ
अश्विनी और कुमार।
कुल: 12+8+11+2=33
इस जानकारी को अधिक से अधिक लोगो तक पहुचाएं।.
મંગળવાર, 18 ઑક્ટોબર, 2016
➡ हमारा दावा है कि सिर्फ 7 दिन में लकवा सही होगा :
यह जानकारी पढ़ने से पहले आपसे निवेदन है कि कृपया मानवता के नाते इस पोस्ट को शेयर जरूर करना ताकि जरुरत मंद का निःशुल्क उपचार हो जाये।
राजस्थान की धरती पर के ऐसा मंदिर भी है जहा देवी देवता आशीष ही नही बल्कि लकवे के रोगी को इस रोग से मुक्त कर देते है | इस मंदिर में दूर दूर से लकवे के मरीज अपनों के सहारे आते है पर जाते है खुद के सहारे | कलियुग में ऐसे चमत्कार को नमन है | जहा विज्ञान फ़ैल हो जाता है और चमत्कार रंग लाता है तो ईश्वर में आस्था और अधिक बढ़ जाती है | इसी कड़ी में जानते है इस मंदिर की महिमा जो पैरालायसिस (लकवे ) को सही करती है | www.allayurvedic.org
राजस्थान में नागौर से चालीस किलोमीटर (40KM) दूर अजमेर- नागौर रोड पर कुचेरा क़स्बे के पास है बूटाटी धाम जिसे जहाँ चतुरदास जी महाराज के मंदिर के नाम से भी जाना जाता है | यह प्रसिद्द है लकवे से पीड़ित व्यक्तियों का इलाज करने में |
इस मंदिर में बीमारी का इलाज ना तो कोई पंडित करता है ना ही कोई वैद या हकिम | बस यहा आपको 7 दिन के लिए मरीज के साथ आना होता है और 7 दिनों तक मंदिर की परिक्रमा लगानी होती है | उसके बाद हवन कुंड की भभूति लगाये | धीरे धीरे लकवे की बीमारी दूर होने लगती है , हाथ पैर हिलने लगते है, जो लकवे के कारण बोल नही सकते वो भी धीरे धीरे बोलना शुरू कर देते है |
➡ कैसे होता है यह चमत्कार :
कहते है 500 साल पहले यहाँ एक महान संत हुए जिनका नाम था चतुरदास जी महाराज | इन्होने घोर तपस्या की और रोगों को मुक्त करने की सिद्धि प्राप्त की | आज भी इनकी शक्ति ही इनके मानवीय कार्य में साथ देती है | जो इनके समाधी की परिक्रमा करते है वो लकवे में राहत पाते है| www.allayurvedic.org
रहने और खाने की व्यवस्था : इस मंदिर में इलाज करवाने आये मरीजो और उनके परिजनों के रुकने और खाने की व्यवस्था मंदिर निशुल्क करता है |
दान में आते है प्रबंध के रूपये : मंदिर की इसी कीर्ति और महिमा देखकर भक्त दान भी करते है और यह पैसा जन सेवा में ही लगाया जाता है | बहुत से लोग है जिन्हें अभी भी यकीन नही हो रहा होगा? यही मेरा भी सोच था जब तक मैं नागौर नही गया था। जब मैं वहाँ पहुँचा तो आश्चर्य चकित रह गया इस स्थान की सत्यता खुद रोगीयो ने बताई जो लकवा से पीड़ित थे। यहाँ आने के बाद वो स्वस्थ हो गए थे। आप भी एक बार जरूर जाये और सत्य अपनी आँखों से देखे।
સોમવાર, 17 ઑક્ટોબર, 2016
*101 ગુજરાતી કહેવતો..*
*101 ગુજરાતી કહેવતો..*
*તમને કેટલી કેહવત યાદ છે?*
૧, બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમ
વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~~~~~~~~~~~
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
શનિવાર, 8 ઑક્ટોબર, 2016
Gujarat Special
2⃣ મુસલમાનોના -175
3⃣ જૈનોના-21
4⃣ લોકમેળા-14
5⃣ ધંધાદારી-13
7⃣ પારસીના-01
પ્રથમ ગુજરાતી નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
પ્રથમ ગુજરાતી મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
પ્રથમ ગુજરાતી નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના સુરત ૧૮૭૫
પ્રથમ ગુજરાતી બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
પ્રથમ ગુજરાતી ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
પ્રથમ ગુજરાતી બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજી ૧૯૫૩
પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્ત કરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ ૧૯૭૪
પ્રથમ ગુજરાતી કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
પ્રથમ ગુજરાતી રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
પ્રથમ ગુજરાતી લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
પ્રથમ ગુજરાતી મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ
પ્રથમ ગુજરાતી મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહ
ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વસ્તીમાં) – અમદાવાદ વસ્તી ૫૮,૦૮,૩૭૮
ગુજરાત માં સહુથી મોટો પુલ – ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું વિમાની મથક – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું શહેર (વસ્તી દૃષ્ટિએ) – અમદાવાદ (વસ્તી – ૩૫,૦૪,૮૬૦)
ગુજરાત માં સહુથી મોટું સરોવર – નળ સરોવર, ક્ષેત્રફળ ૧૮૬ ચો. કિમી
ગુજરાત માં સહુથી મોટું સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિક એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટું પુસ્તકાલય – સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટો દરિયાકિનારો – જામનગર જિલ્લામાં, લંબાઈ ૩૫૪ કિમી
ગુજરાત માં સહુથી લાંબી નદી – સાબરમતી, લંબાઈ ૩૨૦ કિમી
ગુજરાત માં સહુથી ઊંચુ પર્વત શિખર – ગોરખનાથ (દત્તાત્રેય) – ગિરનાર, ઉંચાઈ ૧,૧૧૭ મિટર
ગુજરાત માં સહુથી ઊંચો બંધ – સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઉંચાઈ ૧૩૭.૧૬ મીટર
ગુજરાત માં સહુથી પહોળો પુલ – નહેરુ પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર, પહોળાઈ ૨૪ મીટર
ગુજરાત માં સહુથી સૌથી વધુ મંદિરોનું શહેર – પાલીતાણા (જિ. ભાવનગર), ૮૬૩ જૈન મંદિરો
ગુજરાત માં સહુથી મોટી પ્રકાશન સંસ્થા – નવનીત પબ્લિકેશન (ઇન્ડિયા) લિમિટેડ, અમદાવાદ.
સોમવાર, 12 સપ્ટેમ્બર, 2016
Treatment of Cancers
આજકાલ cancer ખુબ ઝડપ થી વધતી બીમારી છે અને ઘણા બધા ને થવા લાગ્યું છે.
આજે હું તમારી સાથે એક MIRACLE Juice ની recipe share કરું છું. જે cancer માં ખુબ અસરકારક છે.
આ drink cancer ના cells નો growth અટકાવે chhe અને ફેલાતુ અટકાવે છે
CANCER હોય તો તો 3 મહિના સુધી દરરોજ પીવા થી ફાયદો જણાશે.
Miracle juice ની શોધ એક Indian herbalist એ કરી હતી, સૌથી પહેલો ફાયદો એક વ્યક્તિ ને lung cancer માં જોવા મળેલો પણ બધા જ પ્રકાર ના CANCER માં મદદ કરે છે.
Please દરેક ને વિનતી કે તમારા જાણીતા દરેક સાથે Share કરજો , Facebook પર, Phone, Whats up, Email...
તમે જે પણ use કરતા હોવ એ માધ્યમ થી share કરજો.
MIRACLE Juice is easy to make
સામગ્રી :
======
એક સફરજન + એક બીટ + એક ગાજર
આ ABC juice થી પણ ઓળખાય છે :
A for Apple
B for Beetroot
C for Carrot
રીત :
=====
બધું ધોઈ ટુકડા કરી mixer માં કે juicer માં juice બનાવી અને તરત જ પી જવું.
આ juice બનાવી ને રાખી ના મુકસો, એ તરત જ પી જવુ.
એનું કોઈ strict માપ નથી, તમારા taste મુજબ કોઈ પણ સામગ્રી વધારે પણ લઇ શકો અથવા લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો.
Miracle juice આપણા બધાના રોજીંદા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ માં ખુબ ઉપયોગી છે.
હું, ચોક્કસ માનું છું કે નીચે માંથી એક વાત તો તમને લાગુ પડતી જ હશે ! આ જ્યુસના ફાયદો :
1) Cancer ના cells ને વધતાં અટકાવે છે અને ફેલાતું અટકાવે છે
2) લીવર, kidney અને સ્વાદુપીડ ની બીમારી માં પણ ખુબ ઉપયોગી છે
3) ફેફસા મજબુત કરે છે , heart attack અટકાવે છે અને high blood pressure માં પણ ઉપયોગી છે
4) આપણી immune sysytem મજબુત કરે છે
5) આંખો નું તેજ વધારે છે , આંખો લાલ થવી કે લાય બળવી જેવા problem દૂર કરે છે.
6) muscle pain માં રાહત કરે છે.
7) bowl movement સુધારે છે , constipation દૂર કરે છે જેને કારણે તમારી સ્કીન ને ફાયદો થાય છે અને સ્કીન glow કરે છે.
8) અપચા ને કારણે થતા પ્રોબ્લેમ દુર કરે છે , throat infection માં પણ કામ કરે છે.
9) ખીલ અને ખીલ ને લાગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
10) શરદી અને બીજી એલર્જી માં મદદ કરે છે.
આ juice ની કોઈ side effect નથી, highly nutritious અને easily પચી જાય છે, જો વજન ઉતરવા માંગતા હોવ તો પણ ખુબ ઉપયોગી છે.
2 week માં જ તમારી immune system માં સુધારો જણાશે।
અમે ઇચ્છીએ કે આવી ઉપયોગી માહિતી MAXIMUM લોકો સુધી પહોંચે.
મંગળવાર, 5 જુલાઈ, 2016
तुलसी कौन थी?
*तुलसी कौन थी?*
तुलसी(पौधा) पूर्व जन्म मे एक लड़की थी जिस का नाम वृंदा था, राक्षस कुल में उसका जन्म हुआ था बचपन से ही भगवान विष्णु की भक्त थी.बड़े ही प्रेम से भगवान की सेवा, पूजा किया करती थी.जब वह बड़ी हुई तो उनका विवाह राक्षस कुल में दानव राज जलंधर से हो गया। जलंधर समुद्र से उत्पन्न हुआ था.
वृंदा बड़ी ही पतिव्रता स्त्री थी सदा अपने पति की सेवा किया करती थी.
एक बार देवताओ और दानवों में युद्ध हुआ जब जलंधर युद्ध पर जाने लगे तो वृंदा ने कहा - स्वामी आप युद्ध पर जा रहे है आप जब तक युद्ध में रहेगे में पूजा में बैठ कर आपकी जीत के लिये अनुष्ठान करुगी,और जब तक आप वापस नहीं आ जाते, मैं अपना संकल्प नही छोडूगी। जलंधर तो युद्ध में चले गये,और वृंदा व्रत का संकल्प लेकर पूजा में बैठ गयी, उनके व्रत के प्रभाव से देवता भी जलंधर को ना जीत सके, सारे देवता जब हारने लगे तो विष्णु जी के पास गये।
सबने भगवान से प्रार्थना की तो भगवान कहने लगे कि – वृंदा मेरी परम भक्त है में उसके साथ छल नहीं कर सकता ।
फिर देवता बोले - भगवान दूसरा कोई उपाय भी तो नहीं है अब आप ही हमारी मदद कर सकते है।
भगवान ने जलंधर का ही रूप रखा और वृंदा के महल में पँहुच गये जैसे
ही वृंदा ने अपने पति को देखा, वे तुरंत पूजा मे से उठ गई और उनके चरणों को छू लिए,जैसे ही उनका संकल्प टूटा, युद्ध में देवताओ ने जलंधर को मार दिया और उसका सिर काट कर अलग कर दिया,उनका सिर वृंदा के महल में गिरा जब वृंदा ने देखा कि मेरे पति का सिर तो कटा पडा है तो फिर ये जो मेरे सामने खड़े है ये कौन है?
उन्होंने पूँछा - आप कौन हो जिसका स्पर्श मैने किया, तब भगवान अपने रूप में आ गये पर वे कुछ ना बोल सके,वृंदा सारी बात समझ गई, उन्होंने भगवान को श्राप दे दिया आप पत्थर के हो जाओ, और भगवान तुंरत पत्थर के हो गये।
सभी देवता हाहाकार करने लगे लक्ष्मी जी रोने लगे और प्रार्थना करने लगे यब वृंदा जी ने भगवान को वापस वैसा ही कर दिया और अपने पति का सिर लेकर वे
सती हो गयी।
उनकी राख से एक पौधा निकला तब
भगवान विष्णु जी ने कहा –आज से
इनका नाम तुलसी है, और मेरा एक रूप इस पत्थर के रूप में रहेगा जिसे शालिग्राम के नाम से तुलसी जी के साथ ही पूजा जायेगा और में बिना तुलसी जी के भोग स्वीकार नहीं करुगा। तब से तुलसी जी कि पूजा सभी करने लगे। और तुलसी जी का विवाह शालिग्राम जी के साथ कार्तिक मास में किया जाता है.देव-उठावनी एकादशी के दिन इसे तुलसी विवाह के रूप में मनाया जाता है !

